Dharma Sangrah

ઉપવાસની વાનગી - મખાણાની ખીર

ઉપવાસની વાનગી - મખાણાની ખીર

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (18:02 IST)
સામગ્રી- દૂધ 1 લીટર,ઘી 2 ચમચી, મખાણા 50 ગ્રામ, ખાંડ તમારા સ્વાદ મુજબ, ઈલાયચી 4,  બદામ 10-12 

બનાવવાની રીત- ઘી ગરમ કરી મખાણા શેકી લો. ઠંડા કરી એને કસ્ડ કરી લો. એક ઉંડા પેનમાં મખાણા અને દૂધ નાખો અને પછી ઉકળવા દો. આ ધીમા તાપે પકાવી અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. જ્યારે મખાણાં ગળી જાય તો એમાં ખાંડ અને ઈલાયચી  નાખી  દો. એને 15 મિનિટ સુધી થવા દો. મખાણા ખીર તૈયાર છે. હવે સમારેલી બદામથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક હત્યાથી સળગી ઉઠ્યું બાંગ્લાદેશ, પત્રકારોને જીવતા સળગાવવાની કોશિશ, વાળ પકડીને નિર્દયતાથી માર માર્યો, Video

Plane Crash- લેન્ડિંગ દરમિયાન બિઝનેસ જેટ ક્રેશ, આખા પરિવારના મોત

Weather news- દિલ્હી NCR સહિત 13 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, આ રાજ્યોમાં વરસાદ, જાણો IMD અપડેટ

ભૂકંપથી અફઘાનિસ્તાન હચમચી ગયું, કાબુલમાં ઘરો ધરાશાયી થયા

ઠાણેમાં ગઈકાલે રાત્રે એક લગ્ન મંડપમાં ભીષણ આગ લાગી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

આગળનો લેખ
Show comments