Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે અમદાવાદથી ઉના સુધી 5મી ઓગષ્ટે દલિત અત્યાચાર યાત્રા નિકળશે

Webdunia
બુધવાર, 3 ઑગસ્ટ 2016 (12:55 IST)
ઉના દલિત કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં થયેલા પ્રદર્શનો બાદ અમદાવાદમાં થયેલા દલિત મહાસંમેલનની હજી ચર્ચાઓ બંધ નથી થઈ ત્યાં તો ફરીએક વાર ફૂંફાડો મારવા દલિતો મેદાને પડ્યાં છે. આવનારી 5મી ઓગષ્ટે અમદાવાદથી ઉના સુધીની યાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંમેલનમાં હાજર પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ પદયાત્રા માટે સૂચન કર્યું હતું. આજે તેમણે પોતાના ફેસબુક પેજ પર ઉના માર્ચનો કાર્યક્રમ પણ મુક્યો છે. પાંચમી ઓગસ્ટે અમદાવાદના વેજલપુરમાં આવેલા આંબેડકર ચોકથી યાત્રા શરૂ થશે અને 15મી ઓગસ્ટે યાત્રીઓ ઉના ખાતે સ્વતંત્રતા દિને ધ્વજવંદન કરશે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ચાલીને દિવસના માત્ર 15થી 20 કિમી જ અંતર કાપી શકાય જેથી અમુક અંતર વાહનો દ્વારા પણ કાપવામાં આવશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments