Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર સરોવર નર્મદા યોજના : પર્યાવરણ સુરક્ષા અને વનીકરણ

Webdunia
સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (14:24 IST)
નર્મદા યોજના અને સઘન વનીકરણ, વૃક્ષારોપણ એક મહત્વનો મુદ્દો છે.
૧૯૭૮ ના ઓગષ્ટ મહિનાની ૧૫ તારીખે જયારે મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાયી અને લાલ્ક્રીશન અડવાણીની જનતાપાર્ટી સરકારે જળ વિવાદ પંચનો ચુકાદો જાહેર કર્યો અને નર્મદા નદી ઉપર અનેક નાના, મોટા ડેમ બાંધવાનું નક્કી કર્યું. તે સમયે પર્યાવરણ સુરક્ષા અને વનીકરણ સરકાર માટે મહત્વની બાબત નહોતી.


૧૯૮૦ જાન્યુ.માં કેન્દ્ર સરકારે પર્યાવરણ મંત્રાલયની સ્થાપના કરી વન અને પર્યાવરણ નામના સ્વતંત્ર મંત્રાલયની રચના થઈ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ સંસદ માં પસાર કરવામાં આવ્યો નર્મદા યોજના માટે પર્યવાન મંત્રાલયની મંજુરી લેવી ફરજીયાત બની સરકાર બદલાની અને પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીને વિશ્વ બેન્કના દબાણને વશ થઇ કેન્દ્રમાં “ પર્યાવરણ મંત્રાલયની” સ્થાપના કરવી પડી, નર્મદા જળ વિવાદ પંચના પંજા માં થી છુટેલી યોજના હવે “પર્યાવરણ” ની પળોજણમાં ફસાણી.

૧૯૮૧ માં કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે ડેમ પાછળના જળાશયને કારણે ૩૭,૦૦૦ હે. જમીન ડૂબી જશે.
તેમની ૧૧,૦૦૦ હે. જમીન જંગલ વિસ્તારની હશે. ડેમના કારણે ૨૪૮ ગામોના આશરે ૧,૦૦,૦૦૦ લોકોને અસર થશે. તે પૈકી ૧૯ ગામ ગુજરાતના, ૩૬ ગામ મહારાષ્ટ્રના અને ૧૯૩ ગામ મધ્ય પ્રદેશના હશે.


૧૯૮૩ માં ગુજરાત સરકારે કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયને મંજુરી આપવા વિનંતી કરી, અંતે ૧૯૮૭ ના એપ્રિલ મહિનાની ૧૩ તારીખે રાજીવ ગાંધીની સરકારે કેટલીક શરતોનું પાલન કરી આગળ વધવાની મંજુરી આપી.

૧૯૮૬ ના ડીસેમ્બરમાં દેશના પ્રખર અને જાણીતા પર્યાવરણ વિદોએ જાહેરમાં એક નિવેદન કરી કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું કે જ્યાં સુધી પર્યાવરણ સુરક્ષાના અને પુનાર્વાસના અભ્યાસ પુરા ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારે બહુલક્ષી નર્મદા યોજનાને મંજુરી આપવી ન જોઈએ , તેમને એક સવાલ કર્યો કે જે સરકાર જુના જંગલો સંચવી શક્તિ નથી તે નવા કેવી રીતે ઉગાડી બતાવશે ? અને શું સરકારી વન વિભાગ આવા કામ કરવા સક્ષમ છે ખરું ?

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments