Webdunia - Bharat's app for daily news and videos

Install App

'અમિતાભ જી.. હવે જુઓ...બદબૂ ગુજરાત કી...'

Webdunia
સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (12:47 IST)
13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના દલિત અમિતાભ બચ્ચનને પોસ્ટકાર્ડ લખશે.
 
ગુજરાતના કલોલમાં આયોજીત થનારી એક સભામા દલિત, ઉના દલિત અત્યાચાર સંઘર્ષ સમિતિના બેનર હેઠળ અમિતાભને લખીશુ. "મોદી જીના કહેવાથી તમે ખુશ્બુ ગુજરાતની જોઈ. હવે અમે મૃત પશુઓની ચામડી કાઢવાનુ કામ છોડી દીધુ છે. તેથી થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં અને જુઓ બદબૂ ગુજરાત કી...
 
દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આ માહિતી ફેસબુક પર પોસ્ટ કરી છે અને જનસભા બોલાવી છે. 
 
ગુજરાત પર્યટનના બ્રાંડ એમ્બેસેડરના રૂપમાં જાહેરાતોમાં અમિતાભ બચ્ચનની આ લાઈન ખાસી ચર્ચામાં રહી હતી.. '... કુછ દિન તો ગુજારિયે ગુજરાત મે.' 
 
જુલાઈમાં ગુજરાતના ઉનામાં જાનવરની ચામડી કાઢતા દલિતોની મારપીટનો વીડિયો વાયરલ થયા પછી અનેક અઠવાડિયા સુધે દલિતોના સંગઠનોના વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. 
 
આ મામલે બહાર કરાયેલા ચાર પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત લગભગ 30 અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.  
 
જિગ્નેશ મેવાણીએ 15 ઓગસ્ટની રેલીમાં 10 હજારથી વધુ લોકોને શપથ અપાવી હતી કે તેઓ હવે મૃત પશુની ચામડી નહી ઉતારે અને ગટરમાં ઉતરીને સફાઈ નહી કરે. 
 
સ્થાનીક સંવાદદાતા અંકુર જૈને બીબીસીને જણાવ્યુ "15 ઓગસ્ટના રોજ દલિતોના મહાસંમેલનમાં મેવાણીએ માંગ કરી હતી આ દલિતોને તીસ દિવસમાં પાંચ પાંચ એકર જમીન અને વૈકલ્પિક રોજગાર આપવામાં આવે. નહી તો રેલ રોકો અને જેલ ભરો જેવા આંદોલન ચલાવવામાં આવશે." 
 
આવનારી 15 તારીખના રોજ આ સમયસીમા ખતમ થઈ રહી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments