Biodata Maker

પરિણીત મહિલા પર જ કેમ ફિદા હોય છે છોકરાઓ, આ છે 5 રોચક કારણ

Webdunia
સોમવાર, 19 નવેમ્બર 2018 (17:02 IST)
કોઈ પણ માણસને આ વાત સાંભળીને થોડું અજીબ જરૂર લાગી શકે છે પણ આજકાલ ઘણા એવા ઉદાહરણ જોવા મળે છે જ્યાં વધારેપણું છોકરાઓ પરિણીત મહિલાઓની તરફ આકર્ષિત હોય છે. અત્યારે જ એક શોધમાં આ વાતની પુષ્ટિ કરે છે. તેના પાછળ ઘણા કારણ જણાવ્યા છે. આખેર શા માટે પુરૂષોને છોકરીઓ કરતાં  પરિણીત મહિલાઓ શા માટે પસંદ આવે છે અને તે તેને જ શા માટે ડેટ કરવાની ઈચ્છા રાખે છે. 
આત્મવિશ્વાસ
વિવાહિત સ્ત્રીઓ એકલી છોકરીઓ કરતાં વધુ આત્મવિશ્વાસી એટલે કે કૉંફીડેંટ હોય છે. તેમના આ આત્મવિશ્વાસ છોકરાઓને આકર્ષે છે. પુરુષો માને છે કે પરિણીત સ્ત્રીઓ દરેક સમસ્યાને વધુ સારી રીતે સમજી શકે છે. 
 
કેયરિંગ 
પરિણીત સ્ત્રીઓ છોકરીઓ કરતા વધુ કેયરિંગ સાથી માનવામાં આવે છે. લગ્ન પછી, તે હંમેશાં તેમના પરિવાર વિશે ચિંતિત રહે છે. છોકરાઓને સ્ત્રીઓની આ સંભાળની સ્વભાવ ખૂબ જ પસંદ આવે છે. 
 
 

હોર્મોન્સમાં પરિવર્તન
લગ્ન પછી સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો થાય છે. આ કારણે, તેની સ્કીન ખૂબ ગ્લો કરવા લાગે છે. સ્ત્રીઓમાં આ ફેરફારો પુરુષોને આકર્ષે છે. 
મીઠી સ્વભાવ
પરણિત સ્ત્રીઓ ઘર અને બહારના બધા કામ સારી રીતે મેનેજ કરવાની સાથે સાથે ચેહરા પર હમેશા  મીઠી મુસ્કાન રાખવામાં કુશળ હોય છે.કોઈ પણ એવા ખુશમેજાજ માણસની સાથે પુરૂષ જ નહી પણ દરેક કોઈ રહેવું પસંદ કરશે. છોકરાઓને પણ મહિલાઓની આ વાત ખૂબ પસંદ આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોમનાથથી PM મોદી શરૂ કરશે પોતાનો પ્રવાસ, મહાત્મા મંદિરમાં જર્મન ચાંસલરની થશે ચર્ચા, જાણો સંપૂર્ણ શેડ્યુલ

ગુજરાતના GLDC ઓફિસર ધીરૂભાઈ શર્મા પર ED ની એક્શન, 4.92 કરોડની સંપત્તિ જપ્ત.. જાણો સમગ્ર મામલો

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા, મારી-મારીને અને ઝેર આપીને લીધો જીવ

T20 World Cup 2026 - તમીમ ઈકબાલને ઈંડિયન એજંટ કહેવા પર ભડક્યા બાંગ્લાદેશી કપ્તાન, બોર્ડને સંભળાવી ખરી-ખોટી

VIDEO: ઓડિશામાં ક્રેશ થયુ પ્લેન, બધા યાત્રાળુ અને પાયલોટ સુરક્ષિત, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

વધુ જુઓ..

ધર્મ

મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો

ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments