Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસિયા બીબી મામલો પાકિસ્તાનના રમખાણો મામલે 250ની ધરપકડ

આસિયા બીબી મામલો   પાકિસ્તાનના રમખાણો મામલે 250ની ધરપકડ
Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (08:41 IST)
પાકિસ્તાન પોલીસે ઈસાઈ મહિલા આસિયા બીવીન આ ઈશનિંદાના આરોપથી મુક્ત થયા પછી ત્રણ દિવસના પ્રદર્શન, હિંસા અને આગજની અને તોડફોડ મામલે લગભગ  250 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ટીએલપી પ્રમુખ સહિત પાંચ હજાર લોકો પર રમખાણો અને શાંતિ અવરોધ કર અવાનો આરોપ લગાવ્યો છે. 
 
કટ્ટર પંથી ઈસ્લામી પાર્ટી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન સાથે સમજૂતી કરવાના એક દિવસ પછી સરકાર હરકતમાં જોવા મળી અને પ્રદર્શન દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી ઈશનિંદા મામલે આસિયાના મુક્ત થયા પછી ટીએલપી અને અન્ય સમુહોની આગેવાનીવાળા પ્રદર્શનકારોએ  દેશના વિવિધ ભાગના મુખ્ય રાજમાર્ગો અને રસ્તાઓ રોકી દીધા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments