Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રિટનમાં કોરોનાથી હાહાકાર, સતત બીજા દિવસે રેકોર્ડ 88376 નવા કેસ સામે આવ્યા

Webdunia
શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (00:45 IST)
બ્રિટનમાં  ગુરુવારે કોરોના વાયરસના 88,376 નવા કેસ નોંધાયા છે. આ સતત બીજા દિવસે છે જ્યારે યુકેમાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે. આ હપરાંત સંક્રમણના કારણે વધુ 146 લોકોના મોત થયા છે. બુધવારે બ્રિટનમાં કોવિડ-19ના 78,610 કેસ નોંધાયા હતા. ગયા વર્ષે રોગચાળો શરૂ થયો ત્યારથી દેશમાં આ સંખ્યા સૌથી વધુ હતી. આ પછી વધુ કેસ મળી આવ્યા છે જે  એક રેકોર્ડ છે.
 
ઓમિક્રોન વેરિઅન્ટ પણ યુકે માટે ચિંતાનો વિષય છે. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ કહ્યું છે કે દેશમાં આ પ્રકારના 1691 નવા કેસની ઓળખ કરવામાં આવી છે. આ સાથે બ્રિટનમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 11,708 પર પહોંચી ગઈ છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા વૈજ્ઞાનિકોએ કેસમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
 
બ્રિટનમાં લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ નાતાલની ઉજવણી અને કાર્યક્રમોમાં ભીડને ટાળવાનો પ્રયાસ કરે અને કોવિડ-19ના ઝડપથી ફેલાનારા વેરિએંટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખતા કેસોમાં વધારો થવાની શક્યતાને જોતા વ્યવસ્થા કરવાનો આગ્રહ કર્યો છે. . બ્રિટનના વડા પ્રધાન કાર્યાલયે તાજેતરના સમયમાં લોકડાઉન પ્રતિબંધો વધારવાની કોઈપણ યોજનાને નકારી કાઢી છે.
 
દેશમાં વર્તમાનમાં વર્ક ફ્રોમ હોમ તેમજ માસ્ક પહેરવા અને મોટા કાર્યક્રમો માટે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને સરકારના બૂસ્ટર ડોઝની વાતને રિપિટ કરી છે. જોનસનના નેતૃત્વમાં મંત્રીઓ અને વિશેષજ્ઞોની એક ટીમે લોકોને ઉજવણીમાં હાજરી આપતા પહેલા COVID-19 ટેસ્ટ કરાવવાની સલાહ આપી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments