Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિંગાપોર એરલાઈન્સનું વિમાન હવામાં હિંસક રીતે હચમચી ગયું, 1નું મોત, 30 મુસાફરો ઘાયલ

Webdunia
બુધવાર, 22 મે 2024 (08:05 IST)
Singapore airlines- લંડનથી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટને ગંભીર એર ટર્બ્યુલન્સને કારણે બેંગકોકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું,

જેના પરિણામે એક પેસેન્જરનું મૃત્યુ થયું હતું અને અન્ય કેટલાકને ઈજા થઈ હતી. સિંગાપોર એરલાઈન્સે એ નથી જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે. કેટલાક થાઈ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વિમાનમાં સવાર 30 મુસાફરો ઘાયલ થયા છે.

એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એરક્રાફ્ટ બોઈંગ 777-300ER હતું જેમાં કુલ 211 મુસાફરો અને 18 ક્રૂ હતા." સમિથિવેજ શ્રીનાકરિન હોસ્પિટલની સ્થાનિક ઈમરજન્સી ટીમો ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે રનવે પરથી ખસેડવા માટે સ્થળ પર હતી. સુવર્ણભૂમિ એરપોર્ટ દ્વારા LINE મેસેજિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલ એક વિડિયોમાં એમ્બ્યુલન્સની એક લાઇન ઘટનાસ્થળ તરફ જતી દર્શાવવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

યૂપીમાં શાળાની સફળતા માટે ધોરણ-2 ના માસુમની બલિ, નિદેશક અને સ્ટાફની ધરપકડ

World Tourism Day: ગુજરાતમાં એક વર્ષમાં 18 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા, પ્રવાસીઓની ખાસ પસંદગી બની

કોણ છે રિયા બર્ડે Riya Barde, ભારતમાં રહેતી હતી, નીકળી બાંગ્લાદેશી, પોલીસે ખોલી આખી કુંડળી

IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ

પ્રાઈવેટ પાર્ટમાં મરચાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યુ, મહિલાઓથી ક્રૂરતાની હદ વટાવી

આગળનો લેખ
Show comments