Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 મુસાફરો સાથેનું વિમાન કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (10:53 IST)
કઝાકિસ્તાનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિમાને 100 લોકો સાથે ઉડાન ભરી હતી અને દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બેક ઍરના ઍરક્રાફ્ટે સ્થાનિક સમયાનુસાર શુક્રવારની સવારે ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
 
રૉયટર્સના પત્રકારે આપેલી માહિતી અનુસાર જે જગ્યાએ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, તે વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું હતું.
 
વિમાન કઝાકિસ્તાનના અલ્માટી શહેરથી નુર-સુલ્તાન તરફ જઈ રહ્યું હતું. વિમાન દુર્ઘટનાના કારણ અંગે કોઈ જાણકારી મળી શકી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments