Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાળમાં બાંગ્લાદેશી વિમાનનુ ક્રૈશ લૈડિંગ, ઓછામાં ઓછા 38 લોકોના મોત

નેપાળ
Webdunia
સોમવાર, 12 માર્ચ 2018 (17:34 IST)
નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાંગ્લાદેશની એક ખાનગી એયરલાઈન યૂએસ-બાંગ્લાના દુર્ઘટનાગ્રસ્ત થવાથી ઓછામાં ઓછા 38 લોકોના માર્યા જવાના સમાચાર છે. 
 
ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના પ્રવક્તા નાથ ઠાકુર મુજબ જે સમયે વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ એ સમય વિમાનમાં ચાલક દળ સહિત 71 લોકો સવાર હતા. 
દુર્ઘટનાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.  તેમાથી 17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  પ્રત્યક્ષદર્શી મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી અનેક મૃતદેહ કાઢવામાં આવ્યા છે. 
નેપાળ પોલીસના પ્રવક્તા મુજબ ઢાકાથી આવી રહેલ આ ફ્લાઈટ કાઠમાંડૂના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં બનેલ એક ફુટબોલ મેદાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ. 
 
સ્થાનીક મીડિયા તરફથી મળતા સમાચાર મુજબ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર જનારી બધી ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments