Biodata Maker

અપહરણકર્તાઓએ ખંડણી મળ્યા બાદ પણ 38 બંધકોની હત્યા કરી

Webdunia
મંગળવાર, 29 જુલાઈ 2025 (14:43 IST)
નાઇજીરિયામાં અપહરણકર્તાઓએ ઓછામાં ઓછા 38 લોકોનું અપહરણ કરીને હત્યા કરી નાખી છે, જ્યારે કે તેમને છોડવા માટે ખંડણીની રકમ પણ આપવામાં આવી હતી.
 
ઘટનાક્રમ પ્રમાણે માર્ચમાં ઉત્તર જમ્ફારા રાજ્યમાં બંગા ગામથી 56 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
 
નાઇજીરિયાઈ મીડિયાના રિપાર્ટ અનુસાર, બંદૂકધારીઓએ અપહરણ બાદ પ્રતિ વ્યક્તિ દસ લાખ નાઇરા (655 ડૉલર)ની ખંડણી માગી હતી.
 
સ્થાનિક સરકારના ચૅરમૅન મન્નિરુ હૈદરા કૌરાએ કહ્યું કે માર્યા ગયેલા લોકોમાંથી સૌથી વધુ યુવા હતા. જેમને 'ઘેંટા-બકરાંની જેમ કાપી નાખવામાં આવ્યાં.'
 
હૈદરાએ કહ્યું, "અપહરણકર્તાઓએ ખંડણીની રકમ માગી અને કેટલીક વાતચીત બાદ તેમને એ રકમ આપી દેવામાં આવી. શનિવારે તેમણે 17 મહિલાઓ અને એક યુવાન સહિત કુલ 18 લોકોને છોડી મૂક્યા."
 
શનિવારે છોડવામાં આવેલા લોકોમાંથી 16 હૉસ્પિટલમાં સારવાર કરાવે છે. જ્યારે કે માર્યા ગયેલા 38 લોકોના મૃતદેહો પણ મળવાની સંભાવના નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

આગળનો લેખ
Show comments