Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપમાં શ્રીલંકાઈ નાગરિકને જીવતો સળગાવ્યો

Webdunia
શનિવાર, 4 ડિસેમ્બર 2021 (11:14 IST)
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ કથિત નિંદાના આરોપમાં એક વિદેશી નાગરિકની મારપીટ કરી અને બાદમાં તેના શરીરને આગ ચાંપી દીધી.  ઈશનિંદાના આરોપમાં શ્રીલંકાના નાગરિકની મારીમારીને હત્યાથી દુનિયા સન્ન છે. શ્રીલંકાએ હવે આ ઘટના પર ગુસ્સો અને ચિંતા બતાવી 
 
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાન માટે શરમજનક દિવસ ગણાવ્યો છે
 
  ઈમરાન ખાને ટ્વીટર પર લખ્યું, "સિયાલકોટમાં ફેક્ટરી પર હુમલો અને શ્રીલંકાના મેનેજરને જીવતા સળગાવવાની ઘટના પાકિસ્તાન માટે શરમજનક દિવસ છે. હું વ્યક્તિગત રીતે તેની તપાસની દેખરેખ કરી રહ્યો છું. આ માટે જે પણ જવાબદાર છે, તેને સજા મળવી જોઈએ." ધરપકડ કરવામાં આવી છે. બનાવવામાં આવી રહી છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments