Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપમાં શ્રીલંકાઈ નાગરિકને જીવતો સળગાવ્યો

Webdunia
શનિવાર, 4 ડિસેમ્બર 2021 (11:14 IST)
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ કથિત નિંદાના આરોપમાં એક વિદેશી નાગરિકની મારપીટ કરી અને બાદમાં તેના શરીરને આગ ચાંપી દીધી.  ઈશનિંદાના આરોપમાં શ્રીલંકાના નાગરિકની મારીમારીને હત્યાથી દુનિયા સન્ન છે. શ્રીલંકાએ હવે આ ઘટના પર ગુસ્સો અને ચિંતા બતાવી 
 
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાન માટે શરમજનક દિવસ ગણાવ્યો છે
 
  ઈમરાન ખાને ટ્વીટર પર લખ્યું, "સિયાલકોટમાં ફેક્ટરી પર હુમલો અને શ્રીલંકાના મેનેજરને જીવતા સળગાવવાની ઘટના પાકિસ્તાન માટે શરમજનક દિવસ છે. હું વ્યક્તિગત રીતે તેની તપાસની દેખરેખ કરી રહ્યો છું. આ માટે જે પણ જવાબદાર છે, તેને સજા મળવી જોઈએ." ધરપકડ કરવામાં આવી છે. બનાવવામાં આવી રહી છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments