Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈગ્લિશ ચેનલમાં ડૂબી બોટ, ઓછામાં ઓછા 31 પ્રવાસીઓના મોત

Webdunia
ગુરુવાર, 25 નવેમ્બર 2021 (11:58 IST)
ઈગ્લિશ ચેનલ (English Channel)માં બુધવારે એક નાવડી ડૂબવાથી તેમા સવાર બ્રિટન જઈ રહેલા ઓછામાં ઓછા 31 પ્રવાસીઓના મોત થઈ  ગયા. ફ્રાંસના ગૃહ મંત્રીએ તેને પ્રવાસીઓની સૌથી મોટી દુર્ઘટના બતાવી. ગૃહ મંત્રી જેરાલ્ડ દરમાનિને કહ્યુ કે માનવામાં આવી રહ્યુ છે કે બોટમાં 34 લોકો સવાર હતા, જેમાથી 31ના શબ મળ્યા છે અને બે લોકો જીવીત જોવા મળ્યા છે. એક વ્યક્તિ હજુ પણ ગાયબ છે. મરનારાઓમાં 5 મહિલાઓ અને એક નાનકડી બાળકીનો પણ સમાવેશ છે. 

<

Je suis venu ce soir à Calais exprimer, au nom du gouvernement, ma forte émotion devant le drame qui a coûté la vie à 31 femmes et hommes, lors du chavirage de leur embarcation dans la Manche.
Je présente toutes mes condoléances aux proches des victimes. pic.twitter.com/Bjo4BK0mS9

— Gérald DARMANIN (@GDarmanin) November 24, 2021 >
 
બુધવારે સાંજ સુધી સંયુક્ત રૂપથી ફ્રાંસ અને બ્રિટિશ બચાવ કર્મચારી જીવતા લોકોની શોધ કરી રહ્યા હતા. મુસાફરો કયા દેશના નાગરિક હતા એ નથી બતાવવામાં આવ્યુ. બ્રિટનના પ્રધાનમંત્રીએ સરકારને આપદા સમિતિની બેઠક બોલાવી છે અને ફ્રાંસના ગૃહ મંત્રી દુર્ઘટનામાં જીવતા બચેલા લોકોને હોસ્પિટલમાં મળવા ગયા. ફ્રાંસના ગૃહ મંત્રીએ કહ્યુ કે આ ઘટનાના સંબંધમાં ચાર શંકાસ્પદ માનવ તસ્કરોની બુધવારે ધરપકડ કરવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments