Webdunia - Bharat's app for daily news and videos

Install App

અફગાનની ખુરશી માટે જાની દુશ્મન બન્યા તાલિબાન સાથે ઝડપમાં હક્કાનીએ ચલાવી ગોળી બરાદર ઈજાગ્રસ્ત

Webdunia
રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (12:19 IST)
અફગાનિસ્તાનમાં કબજો કર્યાને તાલિબાનને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. પણ  અત્યારે સુધી સરકારનો ગઠનને લઈને કોઈ ઉકેલ નહી નિકળ્યુ છે. તાલિબાન અને હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં સત્તાની સીટ પર વિવાદમાં છે. દરમિયાન, એવા અહેવાલો છે કે તાલિબાનના સહ-સ્થાપક, અબ્દુલ ગની બારાદાર અને હક્કાની જૂથ વચ્ચે અથડામણ થઈ છે, અને ત્યાં ગોળીબાર થયો છે. અફઘાનિસ્તાનની વેબસાઈટ પંજશીર ઓબ્ઝર્વરના અહેવાલ મુજબ, આ અથડામણમાં અબ્દુલ ગની બરાદર ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હક્કાની જૂથે ગોળીઓ ચલાવી હતી.
 
પંજશીર ઑબ્ઝર્વરએ સૂત્રોના અહેવાલથી ખબર આપી છેકે કાબુલમાં ગઈ રાત્રે તાલિબાનના બે વરિષ્ટ નેતાઓની વચ્ચે સંઘર્ષને લઈને ગોળીબારી થઈ. પંજશીરના મુદ્દાને કેવી રીતે ઉકેલાય તેને લઈને અનસ હક્કાની અને મુલ્લા બરદારના લડાકો બચ્ચે અસહમતિ હતી અને તેને લઈને મતભેદ થઈ ગયુ અને અથડામણ થઈ. હક્કાની તરફથી ચલાવી ગોળામાં મુલ્લા બરાદર કથિત  રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા અન તેમનો પાકિસ્તાનમાં સારવાર થઈ રહી છે પણ સૂત્રોએ ગોળીબારીની પુષ્ટિ નહી કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

વધુ જુઓ..

નવીનતમ

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

Manoj Kumar Death: 'ભારત કી બાત સુનાતા હું કહેનારા મનોજ કુમાર નું નિધન, 87 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

આગળનો લેખ
Show comments