Webdunia - Bharat's app for daily news and videos

Install App

USમાં ઘૂસણખોરી કરતા 4 ગુજરાતીઓના મોત

Webdunia
રવિવાર, 2 એપ્રિલ 2023 (11:12 IST)
તાજેતરમાં કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક પાટીદાર પરિવારના ચાર સભ્યો અમેરિકામાં ઘૂસણખોરી કરતી વખતે ઠંડીથી મૃત્યુ પામ્યા હતા. હવે આ મામલે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ગુજરાતમાં હવે કોઈ તક બાકી નથી. આ સાથે જ તેમના નિવેદન સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજગારીની તકોની વાત કરીએ તો સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે.
 
ગણતંત્ર દિવસના અવસરે બોલતા હર્ષ સંઘવીએ કહ્યું, 'હું તે તમામ લોકોને ચેતવણી આપવા માંગુ છું જેઓ રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં રોજગાર અને કમાણી માટેની ઘણી તકો છે. આગામી દિવસોમાં પોતાના ફાયદા માટે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારા એજન્ટો સામે અમે મોટું ઓપરેશન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. વિદેશોમાં પ્રગતિના સપનાં બતાવીને તેઓને મોતને ઘાટ ઉતારે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

વધુ જુઓ..

નવીનતમ

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

આગળનો લેખ
Show comments