Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નથી પરત ફરતા 10 લોકોની મોત

Webdunia
બુધવાર, 14 જૂન 2023 (13:13 IST)
Nigeria:લગ્નથી પરતા આવી રહ્યા લોકોને લઈ હતી બોટ પલટી, ડૂબવાથી 100ની મોત 
 
નાવ પર સવારા થઈને લગ્ન સભારંભથી પરતા આવી રહ્યા 100થી વધારે લોકોની ડૂબવાથી મોત આ ભયાનક અકસ્માત આફ્રિકન દેશ નાઈજીરીયામાં થયો હતો. ઘણા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બીજા ઘણા મૃતદેહોની શોધ ચાલુ છે.
 
જણાવવામાં આવી રહ્યુ છે કે નાવમાં સવાર લોકો ઉત્તરી નાઈજીરિયાના નાઈજરા રાજ્યના એગબોટી ગામમાં થયેલા લગ્ન સભારંભમાં શામેલ થઈને પરત ફરી રહ્યા હતા. નાઈજિરિયન પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું કે લોકો નાઈજર નદીમાં બોટની મદદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments