Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નથી પરત ફરતા 10 લોકોની મોત

Webdunia
બુધવાર, 14 જૂન 2023 (13:13 IST)
Nigeria:લગ્નથી પરતા આવી રહ્યા લોકોને લઈ હતી બોટ પલટી, ડૂબવાથી 100ની મોત 
 
નાવ પર સવારા થઈને લગ્ન સભારંભથી પરતા આવી રહ્યા 100થી વધારે લોકોની ડૂબવાથી મોત આ ભયાનક અકસ્માત આફ્રિકન દેશ નાઈજીરીયામાં થયો હતો. ઘણા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બીજા ઘણા મૃતદેહોની શોધ ચાલુ છે.
 
જણાવવામાં આવી રહ્યુ છે કે નાવમાં સવાર લોકો ઉત્તરી નાઈજીરિયાના નાઈજરા રાજ્યના એગબોટી ગામમાં થયેલા લગ્ન સભારંભમાં શામેલ થઈને પરત ફરી રહ્યા હતા. નાઈજિરિયન પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું કે લોકો નાઈજર નદીમાં બોટની મદદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments