Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્જીકલ સ્ટ્રાઈકનો બદલો લેવાની કોશિશમાં છે ISI

Webdunia
સોમવાર, 10 ઑક્ટોબર 2016 (16:47 IST)
ભારતીય સેના દ્વારા પીઓકેમાં ઘુસીને આતંકવાદીઓના કૈપેન પર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈકથી ગુસ્સેલ પાકિસ્તાન ભારત સાથે બદલો લેવા બેચેન છે. સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાનની ગુપ્ત એજંંસી ઈંટર સર્વિસ ઈંટેલીજેંસ (ISI) વિશેષ પરેશાન છે. આઈએસઆઈએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ને કહ્યુ કે કેવી પણ રીતે હુમલો કરીને સર્જિકલ સ્ટાઈકનો બદલો લેવામાં આવે. 
 
મસૂદ અઝહર કરી રહ્યો છે તૈયારી 
 
માહિતી મુજબ જૈશ-એ-મોહમ્મદ સરગના મસૂદ અઝહર સંસદ પર હુમલો કરી સર્જીકલ સ્ટ્રાઈકનો બદલો લેવાની તૈયારી કરી રહ્યો છે. તેથી ભારતની ગુપ્ત એજંસી અને જમ્મુ-કાશ્મીરની સીઆઈડીને સતર્ક કરવામાં આવી છે. સૂત્રોનુ માનીએ તો ફિદાયીન જો સંસદ પર હુમલો કરવામાં નિષ્ફળ થયો તો તે દિલ્હી સચિવાલય, લોટસ ટેંપલ, અક્ષરધામ મંદિર, ભીડવાળા સ્થાન કે કોઈ મુખ્ય સ્થાન પર હુમલો કરી શકે છે.  
 

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments