Festival Posters

હેલ્થ ટિપ્સ-ગળાની ખીચખીચ દૂર કરે છે નાસપતિ

હેલ્થ ટિપ્સ- ગળાની ખીચખીચ દૂર કરે નાશપાતી

Webdunia
સોમવાર, 18 જુલાઈ 2016 (14:01 IST)
વરસાદની મોસમમાં નાશપતિથી  ઘણા રોગો ને દૂર કરી શકાય છે. નાશપતીમાં સફરજન જેવા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે ,એમાં  વિટામિન્સ,એંજાઈમ અને અને પાણીમાં દ્રવ્ય રેસા પુષળ પ્રમાણમાં જોવા મળે છે. 
 
નાશપતિ ઝેરીલા પદાર્થ અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓની રક્ષા કરે છે. આનુ જ્યુસ દિવસમાં બે વાર પીવાથી કફ ઓછો થઈને ગળાની ખરાશ દૂર કરે થાય છે.  
 
આ ખાવાથી શરીરનો  ગ્લુકોઝ ઊર્જામાં  રૂપાંતરિત થાય છે.જયારે  તમે થાક અનુભવો તો નાશપતી ખાવ તમને તરત જ ઊર્જા મળશે .નાશપતીનો જ્યુસ શરીરના તાપમાન ઓછો કરી તાવમાં  રાહત આપે  છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

IND U19 vs PAK U19 Final LIVE Score, Asia Cup 2025: પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી, અહેમદ હુસૈન આઉટ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબારમાં 3 બાળકો સહિત 11 લોકોના મોત

પ્રિયંકા ગાંધીએ એવું શું કહ્યું જેનાથી પીએમ મોદી ખડખડાટ હસવા લાગ્યા? સ્પીકરની ચા પાર્ટીમાં શું થયું તે જાણો.

ગુજરાતમાં SIR ડેટા જાહેર, 7.3 મિલિયન મતદારોના નામ દૂર કરવામાં આવ્યા. જાણો જો વિસંગતતાઓ જોવા મળે તો શું કરવું.

ઉત્તર પ્રદેશમાં વહેલી સવારે એન્કાઉન્ટર: 50,000 રૂપિયાનું ઈનામ ધરાવતો લૂંટારુ આઝાદ ઠાર

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

આગળનો લેખ
Show comments