Dharma Sangrah

Sleep Disorder: રાત્રે વારંવાર ઊંઘ ઉડી જતી હોય તો આ ઉપાય કરો, ઘસઘસાટ સૂવા માટે કરો આ 5 કામ

Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2022 (13:01 IST)
How To Cure Sleep Disorder: ઘણીવાર ઉંઘ ખુલી જાય છે તો ફરીથી ઉંઘ આવવી મુશ્કેલ થઈ જાય છે જો તમે પણ રાત્રે ઉંગ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા કામ આવી શકે છે. જો રાત્રે ઉંઘવામાં પરેશાની હોય છે તો આખુ દિવસ ખરાબ હોય છે અને જો ઉંઘની જરૂરથી વધારે હોય તો માથામાં દુખાવા જેવી પરેશાની થવા લાગે છે આખુ આરામ ન મળવાના કારણે નાર્મલ ડેલી લાઈફ પર ખરાબ અસર પડે છે. 
 
ઊંઘ ન આવવાના કારણો
ઊંઘ ન આવવાના ઘણા કારણ હોય છે. તેનાથી અમારી શારીરિક અને માનસિક આરોગ્ય અસર થઈ શકે છે ટેંશન અને જરૂરથી વધારે વિચારવુ ઉંઘ ન આવવાના કારણ હોઈ શકે છે તે સિવાય બીજા સામાન્ય કારણ છે જેમ કે 
 
1. બપોરે સોવુ કે ઉંઘવુ, કસરત ન કરવી, ધુમ્રપાન કરવુ, કૈફીન પદાર્થ વધારે સેવન કરવુ. 
2. શારીરિક સમસ્યાઓમાં થાયરાઈડ ડિસઓર્ડર, હાઈ બ્લ્ડ પ્રેશર કે પછી ક્રોનિક પેનના કારણે કેટલાક લોકોને ઉંઘ નહી આવે છે. 
3. યુરિનની સમસ્યા થતા પુરૂષોને ઉંઘ નહી આવે છે તેથી તેણે તેમનો પ્રોસ્ટેટ ચેકઅપ કરાવવો જોઈએ. 
5. મહિલાઓમાં યૂરિન ઈંફેક્શન, વાર વાર મૂત્ર કરવુ તેનાથી પણ ઉંઘ તૂટે છે. 
6. શ્વાસમાં પરેશાની થવી. છાતીમાં દુખાવો બહુ વધારે રેસ્ટલેસ લેગ થવુ ઉંઘ ન આવવાના કારણ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

"તેઓ સંસ્થાઓ પર કબજો કરી રહ્યા છે..." રાહુલ ગાંધીએ જર્મનીમાં મોદી સરકાર પર આરોપ લગાવ્યો

હિમાચલ અને કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષાની ચેતવણી જારી; બારાબંકીમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું, અહીં ગાઢ ધુમ્મસની શક્યતા

કેરળમાં એક ઘરમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા

U19 Asia Cup BCCI માં પાકિસ્તાન સામે શરમજનક હારની સમીક્ષા કરશે BCCI, કેપ્ટન આયુષ મ્હાત્રેને પણ પૂછાશે સવાલ

વધુ જુઓ..

ધર્મ

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Hanuman Bajarang Baan- હનુમાન બજરંગ બાણ

Kamurta 2025 - શા માટે કમુરતામાં શુભ કાર્યોને અશુભ માનવામાં આવે છે?

સોનલ માં ની આરતી

આગળનો લેખ
Show comments