Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Book Day- જાણો ચોપડી વાંચવાની ટેવ કેવી રીતે રાખે છે સ્વસ્થ

World Book Day
Webdunia
રવિવાર, 23 એપ્રિલ 2023 (11:15 IST)
એમ કહેવાય છે કે ચોપડી માણસની સારી મિત્ર હોય છે. કેટલાક લોકો શોખથી વાંચે છે પણ કેટલાક તો ચોકડીઓને બોરિંગ સમજે છે. અને કંમ્યૂટર અને ટીવીને જ એમનો મિત્ર માની લે છે. પણ શું તમને લાગે છે 
એક શોધ પ્રમાણે આ ખબર પડી ચે કે જે શોખ માટે નાચે છે કે વાંચે છે એમના કરતા એ ન કરતા લોકોથી 33 ટકા વધારે સારું રહે છે. જાણૉ વાંચવાના ફાયદ વિશે... 
1. યાદશક્તિ 
ભણતર કરતા માણસની યાદશકતિ વધે છે. ટીવી જોવા અને કંમ્પ્યૂટરપર કામ કરવા કરતા ભણતર કરતા વાળાના મગજ વધારે તેજ હોય છે. એ સિવાય ચોપડી વાંચવાના ટેવ વ્યક્તિને વિચારવા અને સમજવાની ક્ષમતા વધારે છે. 
 
 
2. મગજ ફ્રેશ રહે છે. 
ચોપડી વાચવાની ટેવથી માણસના મગજ હમેશા ફ્રેશ રહે છે. જે લોકો રચનાત્મક કાર્ય જેમકે વાંચવામાં વધારે સમય ગાળે છે એમનું મગજ એવું ન કરતા વાળાથી 32 ટકા જવાં રહે છે. 
 
3. આઈ ક્યૂ
જે લોકો ચોપડી વાંચે છે એના આઈક્યૂ લેવલ પણ વધારે હોય છે. ચોપડી માણસને રચનાશીલ બનાવે છે. જેના કારણે એમની વિચારવા અને સમજવાની ક્ષમતા વધી જાય છે. 
 
4.અલ્જાઈમરથી બચાવ 
અલ્જાઈમર એક પ્રકારના મગજના રોગ છે. એના કારણે માણસની યાદશ્ક્તિ નબળી થઈ જાય છે. જે લોકો મગજની ગતિવિધિ - જેમ કે અભ્યાસ  , શતરંજ રમવું , puzzele game માં રહે છે એમાં અલ્જાઈમર વિકસિત થવાની શક્યતા ઓછી થાય છે. 
 
5. તનાવ દૂર કરે છે
ચોપડી માણસના તનાવના હાર્મોન એટલે કે કાર્ટિસોલના સ્તરને ઓછું કરે છે જેથી તનાવ દૂર રહે છે. 
 
6. દિવસને ખુશનુમા બનાવે 
જો તમે તમારા દિવસને ખુશનુમા બનવવા ઈચ્છો છો તો વાંચવાનું તમારી મદદ કરી શકે છે. જો તમારી પાસે આજે કોઈ કામ નહી તો દિવસને સારું બનાવ  માટે એક સારી ચોપડી વાંચો. 
 
7. સારી ઉંઘ 
રાત્રે મોઢે સુધી ટીવી જોતા કરતા કંમ્પયોટર થી તમારી ઉંઘ ઉડી શકે છે પણ રાત્રે સૂતા પહેલા ચોપડી વાંચવાથી તમને ઉંઘ આવી શકે છે. આથી રાત્રે સૂતા પહેલા ચોચોપડી વાંચવું ન ભૂલો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments