Biodata Maker

ઠંડીમાં બેસ્ટ છે ખજૂરવાળું દૂધ- જાણો 10 ફાયદા

Webdunia
સોમવાર, 3 ડિસેમ્બર 2018 (13:14 IST)
તમે ખજૂર અને દૂધ જુદા-જુદા ખાતા હશો. પણ શું તમે જાણો છો કે જો તેને દૂધની સાથે રાંધીને ખાશો તો તેના ફાયદા બમણા થઈ જાય છે. કરવું માત્ર આટલું છે કે સૂતા પહેલા દરરોજ એક ગિલાસ દૂધમાં 2-3 ખજૂરને દૂધમાં નાખી ધીમા તાપે 10 મિનિટ ઉકાળો અને તેને હૂંફાણા કરીને પીવો આવું કરવાથી એક નહી પણ ઘણા ફાયદા મળશે આવો જાણીએ આ 10 ફાયદા છે. 
 
- ખજૂરવાળું દૂધ પીવાથી શરીરમાં લોહીની માત્રા વધે છે. 
- તેને પીવાથી ચેહરા પર નિખાર પણ આવે છે. 
- દિલથી સંકળાયેલા રોગો પણ દૂર રહે છે ખજૂરવાળું દૂધના સેવનથી 
- તેમાં કોલેસ્ટ્રોલ નહી હોય છે જે દિલને હેલ્દી બનાવી રાખે છે. 
- ખજૂરવાળું દૂધના સેવનથી દાંતમાં મજબૂતી રહે ક્જ્જે/ 
- આટલું જ નહી પણ માંસપેશીઓને મજબૂત બનાવવામાં પણ લાભકારી છે ખજૂરવાળુ દૂધ. 
- જો તમારા શરીરમાં લોહીની કમી છે તો ખજૂરવાળું દૂધ ખૂબ લાભકારી છે. 
- ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે જેનાથી કબ્જિયાતની સમસ્યા પણ દૂર હોય છે. 
- મગજ માટે પણ જરૂરી છે ખજૂરવાળુ દૂધ. 
- તેની સાથે તેના નિયમિત સેવન કરવાથી નબળાઈ પણ દૂર હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

Asim Munir - અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું, "ભારત કોઈ ગેરસમજમાં ન રહેવું

Compensation for flight delays - ફ્લાઈટ લેટ કે સૂચના વગર કેસર થાય તો મળશે વળતર, શુ કહે છે નિયમ

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

ગુજરાતની એક મહિલા ડોક્ટરને નિશાન બનાવીને 15 લાખ રૂપિયાની કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ થયો

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments