Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્મોકિંગની ટેવને દૂર કરે છે રીંગણા, જાણો 7 ફાયદા

Webdunia
રવિવાર, 2 ડિસેમ્બર 2018 (10:08 IST)
રીંગણાનું ભડથું કે ઓળો કોણે  પસંદ ના હોય. રીંગણા એક એવુ  શાક છે જેને લોકો શોખથી  ખાય છે.  ભરપૂર આયરનવાળા રીંગણાને ડાકટર પણ ખાવાની સલાહ આપે છે. જુદી જુદી રીતે એનો અનેક  ડિશીશમાં ઉપયોગ કરાય છે. રીંગણા આયરની અછત પૂરી કરવા ઉપરાંત તમને બીજા ઘણા લાભ પહોચાડે છે. 
આયરન વધારે - આપણા  શરીર માટે આયરન ખૂબ જરૂરી છે. આયરનની કમીના કારણે બૉડીમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ જાય છે.  રીંગણામાં ઘણી માત્રામાં આયરન હોય છે. આથી રીંગણા આરોગ્ય માટે સારા  હોય છે. 
 
દિલનું  રાખે ધ્યાન - રીંગણા વધતા  કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે અને સાથે જ બ્લડ પ્રેશર લેવલને પણ સ્થિર રાખે છે. આથી દિલ સંબંધી રોગોનો ખતરો ઓછો થઈ જાય છે. રીંગણામાં પોટેશિયમ પણ મળે છે. જે બૉડીને હાઈટ્રેટ બનાવી રાખે છે. 
 
સ્મોકિંગ- જો તમે સ્મોકિંગની ટેવથી પરેશાન છો અને લાખ કોશિશ કરવા છતા તમારી આ ખરાબ ટેવથી છુટકારો નથી મેળવી શકતા તો રીંગણા તમારી મદદ કરી શકે છે. રીંગણામાં થોડી માત્રામાં નિકોટીન હોય છે, જે સ્મોકિંગની આદત છોડાવવામાં સહાયતા કરે છે. 
 
સ્કિન કેંસર- રીંગણામાં એક વિશેષ પ્રકારનું  એંટીઓક્સીડેંટ પણ હોય છે. જે સ્કિન કેંસરના જોખમ સામે રક્ષા  કરે છે.  સાથે જ આ સ્કિનને હાઈટ્રેટ રાખે છે.  જેથી તમારી સ્કિન ગ્લોઈંગ અને ક્લીન બને છે. 
 
વજન ઓછું કરે- રીંગણા લો કેલોરીનો સ્ત્રોત છે,  સાથે જ એમાં પાણી ભરપૂર માત્રા પણ હોય છે. આથી જાડાપણાથી પરેશાન લોકો માટે રીંગણા એક સારુ ડાયેટ હોઈ શકે છે. તેના શાકના રૂપ ઉપરાંત પ્રાકૃતિક રૂપે ખવાય  તો વધારે લાભ થાય છે. 
 
ડાયાબિટીઝ- ડાયાબિટીઝની સમસ્યા તમારા ખાવા પીવા પર કંટ્રોલ કરી દે છે.  પણ રીંગણા ડાયાબિટીઝ માટે ઉપયુક્ત છે. એમાં પ્રચુર માત્રામાં ફાઈબર હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયમિત કરવામાં મદદ કરે છે અને સાથે જ ગ્લૂકોઝના અવશોષણને પણ કંટ્રોલ કરે છે.  આથી રીંગણા ટાઈપ 2 ડાયબિટીઝના દર્દીઓ માટે એક સારું  સ્ત્રોત છે. 
 
વાળનું  ખરવું - જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે તો રીંગણાનું  સેવન કરો. આનાથી વાળના મૂળને ભીનાશ   મળે છે અને વાળ સૂકા થઈને ખરતા નથી.    

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Maha Kumbh: માતાને મળતા પહેલા નાગા સાધુ કરે છે 21 શ્રૃંગાર, જાણો તેમના નામ

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

VIP કલ્ચર અને જનતાની શ્રદ્ધા વચ્ચે આ રીતે લાચાર થઈને પોલીસ જોડી રહી છે હાથ ?

Maha Kumbh Live Updates: મહાકુંભમાં નાસભાગ વચ્ચે 11 વાગ્યા પછી શરૂ થશે શાહી સ્નાન, અખાડાઓનો મોટો નિર્ણય

મહાકુંભમાં જઈ રહેલા લોકો, ધ્યાનમાં રાખો, જાણો ટ્રેનમાંથી ઉતર્યા પછી તમારે કેટલા કિલોમીટર ચાલવું પડશે.

આગળનો લેખ
Show comments