Webdunia - Bharat's app for daily news and videos

Install App

weight loss tips- દિવસમાં 6 વાર ખાઈને પણ ઓછું કરી શકો છો વજન, આ છે ડાઈટ

weight loss tips
Webdunia
બુધવાર, 18 મે 2022 (15:32 IST)
વજન ઓછું કરવાની રીત- હવે ખાતા-પીત પણ થઈ શકે છે વજન ઓછું, શું ચોંકી ગયા? જી હા તમે સાચું વાચ્યુ જે હવે ખાતા-પીત પણ તમે તમારું વજન સરળતાથી ઓછં કરી શકીએ છે આ એક સ્પેશલ ડાઈટ પ્લાનને ફોલો કરે છે. આ છે બ્રો ડાઈટ પ્લાન (Bro Diet Plan) આ બીજા ડાઈટ પ્લાનથી ખૂબ જુદો છે. 
 
આ ડાઈટમાં તમે સારા કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રોટીન અને ફેટ વાળી વસ્તુઓ પણ ખાઈ શકો છો. તો આવો જાણીએ કેવું છે આ બ્રો ડાઈટ પ્લાન 
 
આ ડાઈટ પ્લાન (Diet Plan) માં આ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે ક્યારે, શું અને કેટલી માત્રામાં ખાઈ રહ્યા છો. કારણકે કે તમે આમાં કાર્બસ, પ્રોટીન અને ફેટ બધું લઈ શકો છો તો તેમાં માત્રાનો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બ્રો ડાઈટ પ્લાન બીજા ડાઈટ પ્લાનની તુલનામા સરળ છે. તેમાં 6 મીલ પ્લાન છે. તેમાં તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરના સિવાય દિવસમાં ત્રણ વાર સ્નેકસ પણ લઈ શકો છો. પણ જરૂર છે કે સ્નેકસમાં હેલ્દી વસ્તુઓ શામેલ કરવી. 
 
ખાવા માટે અનુશાસિત રહેવુ આ ડાઈટની માંગણી છે. ત્યારે તને ખાતા-પીતા બજન ઓછું કરવામાં સફળ થઈ શકો છો. આ ડાઈટમાં ફૂડસના મેક્તો કાઉંટ પર નજર રહે છે. જેનાથી આ ખબર પડે છે કે તમે દિવસભરનાં કેટલી કેલોરી લઈ રહ્યા છો. 
 
આવો જાણીએ છે આ ડાઈટ પ્લાનના બીજા ઘણા ફાયદા 
- આ ડાઈટ પ્લાનને ફોલો કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લ્ડ પ્રેશર લેવલ કંટ્રોલમાં રહે છે. 
- સાથે જ શુગર કંટ્રોલમાં પણ મદદ મળે છે. 
- બ્રો ડાઈટ પ્લાન અજમાવવાથી માંસપેશીઓ પણ મજબૂત બને છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments