Festival Posters

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

Webdunia
સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (09:22 IST)
saunf water

Weight Loss Drink - પેટ પર લટકતી ચરબી  ઘણીવાર લોકો માટે શરમનું કારણ બની જાય છે. લોકો શરીરમાં જામેલી વધારાની ચરબીને દૂર કરવા માટે સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં તેમને ધારેલા પરિણામ પ્રાપ્ત મળતા નથી. જો તમે  એક્સરસાઇઝની સાથે આ નેચરલ ડ્રિંકને તમારા ડાયેટનો હિસ્સો બનાવશો તો તમારા શરીરમાં જમા થયેલી જિદ્દી ચરબી ઝડપથી બર્ન થવા લાગશે. ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણું તમારા ઓવરઓલ હેલ્થને પણ ઘણી હદ સુધી બુસ્ટ કરી શકે છે.
 
રોજ  પીવો વરિયાળીનું પાણી
વરિયાળીના પાણીમાં જોવા મળતા તમામ પૌષ્ટિક તત્વો તમારા વજન ઘટાડવાના પ્રયત્નોને ઘણી હદ સુધી સરળ બનાવી શકે છે. તમે વરિયાળીનું પાણી પીને તમારા શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવી શકો છો. પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે વરિયાળીના પાણીને પણ આહારમાં સામેલ કરી શકાય છે. એક મહિના સુધી દરરોજ સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી તમને આપોઆપ પોઝીટીવ અસરો જોવા મળશે. 
 
વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું
વરિયાળીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં બે કપ પાણી ઉકાળો. હવે આ પાણીમાં અડધી ચમચી વરિયાળી નાખો. જ્યારે આ પાણી ઉકળે અને અડધું થઈ જાય, ત્યારે તેને એક કપમાં ગાળી લો. વરિયાળીના પાણીનો સ્વાદ વધારવા માટે તમે તેમાં લીંબુ પણ ઉમેરી શકો છો. વધુ સારા પરિણામો મેળવવા માટે, તમારે તમારી સવારની દિનચર્યામાં વરિયાળીનું પાણી સામેલ કરવું જોઈએ.
 
વધતા વજનને કંટ્રોલમાં રાખવું છે જરૂરી 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો તમે તમારા વધતા વજનને સમયસર કાબુમાં નહી રાખો તો તમે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્લીપ એપનિયા, ફેટી લિવર, સ્ટ્રોક અને હાર્ટ જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓનો શિકાર બની શકો છો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

મહારાષ્ટ્રમાં ATSનું મોટું ઓપરેશન, વહેલી સવારે 21 સ્થળોએ દરોડા

પશ્ચિમ બંગાળના એક સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડને તેને ઓલવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments