Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight loss By Walnuts: શુ અખરોટ વજન વધારે છે ? અહી જાણો હકીકત

Webdunia
ગુરુવાર, 7 જુલાઈ 2022 (00:06 IST)
Weight loss By Walnuts:  વજન વધારવુ એક કોમન સમસ્યા બની ગઈ છે. આવામાં કેટલાક લોકો એવા હોય છે જે ફિટ રહેવાની તમામ કોશિશ કરે છે પણ કેટલાક લોકોને લઈને તેમના વિચાર પણ તેમને પરેશાન કરતા રહે છે. દાખલા તરીકે કેટલાક લોકો વિચારે છે કે શુ અખરોટ  ખાવાથી વજન વધી શકે છે ?  તો આવા લોકો જાણી લે કે આ ડ્રાઈ ફ્રુટ્સથી આવુ કશુ થતુ નથી. 
 
શુ ખરેખર  અખરોટ ખાવાથી વજન વધે છે?
 
ઉલ્લેખનીય છે કે ડ્રાય ફ્રુટ અખરોટ ખાવાથી વજન વઘતું નથી, પરંતુ તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગશે. એટલે કે, તમારે તેને તમારા આહારમાં જરૂર સામેલ કરવું જોઈએ. તમને તેનાથી ફાયદો જ મળશે.   ઉલ્લેખનીય છે કે અખરોટમાં રહેલ ALA એ એક મહત્વપૂર્ણ એન્ઝાઇમ છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, પાચનમાં સુધારો કરે છે. આ સિવાય શરીરમાં ચરબીની હિલચાલને નિયંત્રિત કરે છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
 
અખરોટથી પેટ લાગે છે ભરેલું પેટ
 
અખરોટમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે.અખરોટનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એટલે કે તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને તમારું વજન આપોઆપ નિયંત્રિત થઈ શકે છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments