rashifal-2026

વિટામિન ડીની ઉણપ દૂર કરતા ઇન્જેક્શનથી રહો સાવધ, કિડનીમાં થઈ શકે છે પથરી

Webdunia
શુક્રવાર, 29 નવેમ્બર 2024 (00:15 IST)
વિટામિન ડીની ઉણપથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.  વિટામિન ડી એ તમારા શરીર અને તમારા પુરા સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વ છે. જો તમારા શરીરમાં આ વિટામિનની ઉણપ છે તો તમારે તે દૂર કરવા માટે તમારા  ડાયેટ પ્લાનમાં વિટામિન ડી થી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.  પણ આ વિટામિનની ઉણપને દૂર કરવા માટેનું ઈન્જેક્શન લેવા એ તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે.
 
નોંધનીય બાબત
 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વિટામિન ડીનું ઈન્જેક્શન તમારી કિડની અને હાડકાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. એવું બની શકે કે આ વિટામિનની ઉણપને દૂર કરવાની ઉતાવળ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય. જો વિટામિન ડીની વધુ માત્રા તમારા શરીરમાં પહોંચે છે, તો કિડનીમાં પથરી થવાની શક્યતા વધી શકે છે.
 
સાવધ રહો 
 તમે તમારી કિડનીને નુકસાન થવાથી બચાવવા માંગતા હોય તો વિટામિન ડીનું ઈન્જેક્શન લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર વિટામિન ડી ઈન્જેક્શન તમારા હાડકાની મજબૂતાઈ પર પણ ખરાબ અસર કરી શકે છે. વિટામિન ડીની વધુ માત્રા લેવાને બદલે ડાયટ પ્લાનમાં ફેરફાર કરવો વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
 
ઉણપને કેવી રીતે દૂર કરવી?
 
વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, તમે ચરબીયુક્ત માછલી અને વિટામિન ડીથી સમૃદ્ધ ડેરી ઉત્પાદનોનું સેવન શરૂ કરી શકો છો. આ સિવાય ઈંડામાં વિટામિન ડી પણ સારી માત્રામાં જોવા મળે છે. જો તમે ઈચ્છો તો બદામનું સેવન પણ કરી શકો છો. આ ઉપરાંત દરરોજ તડકામાં બેસીને વિટામિન ડીની ઉણપને પણ ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. આ લેખ સામાન્ય માહિતી માટે છે, કૃપા કરીને કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વિરાટ કોહલીની ઇનિંગ્સે ભારતને જીત સાથે કરી શરૂઆત, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું.

IMD weather alert- દિલ્હી NCR સહિત 15 રાજ્યોમાં ઠંડા ધુમ્મસનો બેવડો હુમલો, IMD નું અપડેટ જાણો

"તમારી બે પત્નીઓ , મારી એક પણ નથી," ગુસ્સામાં એક દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખી.

દિલ્હીના તુર્કમાન ગેટ હિંસા કેસમાં વધુ બેની ધરપકડ, કુલ 18 થઈ

સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા; દિલ્હી અને મુંબઈ માટે 24K અને 22K ભાવ તપાસો

વધુ જુઓ..

ધર્મ

Surya Dev Na 108 Naam : મકરસંક્રાંતિ પર સૂર્ય ભગવાનના આ 108 નામોનો જાપ કરવાથી જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ અને થશે સમસ્યાઓ દૂર

મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો

ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments