Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં સરસવના તેલના આ રીતે કરો ઉપયોગ , આ 10 પ્રોબ્લેમ્સથી છુટકારો થશે

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (06:12 IST)
શિયાળામાં સરસવના તેલના ઉપયોગ ભોજનમાં કરો કે દવાના રૂપમાં ખૂબ લાભકારી સિદ્ધ થાય છે. સરસવના તેલમાં ઘણા એવા તત્વ હોય છે જે અમારી સેહત ,વાળ  અને સ્કિન વગેરે પર જાદુઈ અસર મૂકે છે. આથી સરસવના તેલના ઉપયોગ પ્રાચીન સમયથી જ ભોજન અને શરીર પર લગાડવામાં પણ કરાય છે પણ ખૂબ ઓછાઅ લોકો જાણે છે કે સરસવના તેલ ખૂબ સારું પેનકિલરની રીતે કામ કરે છે આજે અમે તમને જણાવી રહ્યા છે સરસવના તેલના થોડા એવા જ ઉપાયો વિશે જે ઉપયોગી અને રામબાણ ગણાય છે. 
 
1. સરસવના તેલમાં દુખાવોરહિત ગુણ છે જો કાનમાં દુખાવો થાય તો બે ટીંપા હૂંફાણા સરસવના તેલ કાનમાં નાખી એમાં બે-ચાર કળી લસનની પણ નાખી શકો છો. 
2. સરસવના તેલ સૌંદર્યવર્ધક પણ છે , રૂપ સૌંદર્ય નિખારવા માટે ગોરા રંગ ચાહતા બેસન કે હળદરના ઉબટનમાં સરસવના તેલ નાખી લગાડો. 
3. સરસવના તેલ દિલને ચુસ્ત અને દુરૂસ્ત રાખે છે ,થોડા સમય પહેલા એક શોધમાં ખબર પડી કે સરસવના તેલ ખાતાને 71 ટકા લોકોને દિલના રોગ નહી થાય. 
 

4. જો ગઠિયાથી પરેશાન છો તો સરસવના તેલમાં કપૂર નાખી માલિશ કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે. 

5. જો કમરના દુખાવા હોય તો સરસવના તેલમાં થોડી હીંગ , અજમો , લસણ મિક્સ કરી ગર્મ કરીને કમર પર લગાવો પિંડલીઓમાં દુખાવો હોય તો માલિશ કરવી . 

6. નવજાત બાળકો અને પ્રસૂતા બન્નેની આલિશ સરસવના તેલથી કરવી ખૂબ સારું રહે છે. સરસવના તેલથી માલિશ કર્યા પછી નહાવાથી બાળકને શરદીનો ખતરો નહી રહે છે. 

7. ત્વચાના રોગોમાં પણ સરસવના તેલ લાભદાયક રહે છે .આ તેલમાં આકડાના પાંદળા અને થોડી હળદર મિક્સ કરી ગરમ કરી લગાવાથી દાદ , હંજવાળ વગેરેના ખતમ થઈ જાય છે. 
 
8. જો ચેહરા પર ખીલ , કરચલીઓ હોય તો સરસવના તેલ મોટા કામની વસ્તુ છે સરસવના તેલથી માલિશ કરવાથી શરીર પર કરચલીઓ નહી પડતી. 
 
9. સરસવના તેલમાં થોડા હિના પાઉડર મિક્સ કરી થોડી વરા ઉકાળીને ચાળીને વાળમાં લગાવવાથી વાળ ખરતા ઓછા થઈ જાય છે. 

10. સરસવના તેલથી માલિશ કરતા લોહી વધે છે. શરીરમાં ચુસ્તી-સ્ફૂર્તિ આવે છે. આથી શારીરિક થાક પણ દૂર થાય છે. 
 
11. દાંત અને મસૂડા પર સરસવના તેલમાં મીઠું મિક્સ કરી ઘસવાથી દાંત મજબૂત બને છે. સાથે જ મસૂડાથી લોહી આવવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. 
 
12. પગના તળે સરસવના તેલની માલિશ કરીને સૂવો. આંખની કમજોરી દૂર થઈ જશે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments