Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લગાવો આ છોડ... બીમારીઓથી બચ્યા રહેશો

Webdunia
શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (16:44 IST)
નિયમિત વધી રહેલ પ્રદૂષણને કારણે શારીરિક પ્રોબ્લેમ પણ વધતી જઈ રહી છે.  આવામા વ્યક્તિનુ ખુલ્લામાં શ્વાસ લેવુ પણ મુશ્કેલ છે.  જરૂર છે વધુમાં વધુ છોડ લગાવવાની.. જો તમે પણ તમારા ઘરમાં છોડ લગાવો છો અને ખુદને હેલ્ધી પણ રાખવા માંગો છો તો અમે અહી કેટલાક છોડ વિશે તમને બતાવીશુ.. જે અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્બસ દૂર રાખે છે. 
 
1. એલોવેરા - એલોવેરા હવાને શુદ્ધ કરે છે.  તેમા અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે જે  દાઝ્યા પર અને કટ વાગ્યા પર ખૂબ લાભકારી છે. 
 
2. આઈવી છોડ -આ છોડને ઘરમાં લગાવવાથી હવા સ્વચ્છ રહે છે. આ ઉપરાંત તેની ખુશ્બૂથી આખુ ઘર મહેકી ઉઠે છે.  
 
3. ચમેલી આ છોડને ઘરમાં લગાવવાથી હવા સ્વચ્છ રહે છે. આ ઉપરાંત તેની સુગંધથી આખુ ઘર મહેકી ઉઠે છે. 
 
4. સ્પાઈડર છોડ - આ છોઅ હવાથી કાર્બન મોનોઓક્સાઈડ સ્ટેરીનને કાઢીને તેને શુદ્ધ કરે છે જે કારણે આપ રોગમુક્ત રહો છો. 
 
5. લિલીનો છોડ - ઘરની આસપાસ લિલીનો છોડ લગાવો કારણ કે તેનાથી હવા શુદ્ધ થાય છે અને બીમારીઓ દૂર થાય છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments