Dharma Sangrah

Teeth Health - જાણો દાંત શા માટે થઈ જાય છે પીળા આ રીતે કરવી સારવાર

Webdunia
સોમવાર, 12 એપ્રિલ 2021 (20:51 IST)
દાંતના પીળા પડવું કોઈ નવી સમસ્યા નહી છે. દુનિયામાં સામાન્ય રીતે બધા લોકો આ સમસ્યાથી પસાર હોય છે. દાંત અમારી પર્સનેલિટીનો મુખ્ય ભાગ હોય છે. તેથી લોકો તેને આરોગ્યકારી સાફ, સફેદ અને સુંદર રાખવાની કોશિશ કરે છે. પીળા દાંતથી છુટકારો મેળવા માટે હમેશા ટીથ વાઈટનિંગનો સહારો લે છે. પણ ઘણા લોકો આ તરીકા પર વિશ્વાસ નહી કરે છે. કારણ કે તેમનો માનવું છે કે તેનાથી દાંતના આરોગ્યને પણ નુકશાન પહોંચે છે. તે સિવાય પણ રીત છે તેનાથી દાંતને સફેદ અને ચમકદાર બનાવી શકાય  છે. 
તેની સારવાર કરવાથી પહેલા જરૂરી છે કે અમે તેના કારણ પણ જાણીએ. 
- વધારે કૉફી અને કાર્બ યુક્ત આહાર 
- દાંતના સતત ઉપયોગના કારણે ઈનેમલનો પાતળું થવું. 
- ચમ્મચમાં હળદર પાઉડર અને ગિલાસમાં રાખેલું હળદર પાણી. 
- ઉમ્રની સાથે દાંતનો પીળું પડી જવું. 
- કોઈ દવાના રિએક્શનના કારણથી 
 
આ રીતે મેળવો સફેદ અને સ્વસ્થ દાંત 
1. સફરજનનો સિરકો- એક અભ્યાસ પ્રમાણે સફરજનનો સિરકો દાંતને સફેદ કરવામાં ફાયદાકારી જરૂર સિદ્ધ થઈ શકે છે. પણ તેનો ઉપયોગ ન્યૂનતમ માત્રામાં થવું જોઈએ 
 
અને નિયમિત નહી થવું જોઈએ કારણકે આ દાંતની સતહને નુકશાન પહોંચાડે છે. 
2. બ્રશ કરવું- સ્વસ્થ દાંતને સફેદ કરવાનો પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. 
3. સ્વસ્થ ડાઈટ વિટામિન સી, ફાઈબર, ફળ અને શાકથી ભરપૂર ડાઈટ લેવી જોઈએ. આ તમારા દાંતના સ્વાસ્થયની સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારી સિદ્ધ થશે. બેરીજ, કૉફી, ચુકંદર જેવી 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

Makar Rashi bhavishyafal 2026 - મકર રાશિફળ 2026

Kalana Village Stone Pelting - અમદાવાદના સાણંદતાલુકાના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પત્થરમારો, પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત

નવા વર્ષ પહેલા સરહદો પર હાઇ એલર્ટ; બહાદુર BSF સૈનિકો કડકડતી ઠંડીમાં પણ અડગ ઉભા છે

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments