Festival Posters

જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત

Webdunia
મંગળવાર, 10 જુલાઈ 2018 (12:26 IST)
બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત જોવાવા માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે છે. આજે અમે તમને સની લિયોનીની ખૂબસૂરતી ના રાજ જણાવીશ.  કરણજીત વોહરા એટલે કે સની લિયોન બોલીવુડની એક જાણીતી એકટ્રેસ છે. એમની ઉમ્ર 35 વર્ષ છે અને જોવામાં પણ ખૂબસૂરત છે. સનીને તમે જ્યારે પણ પરદા પર કે કોઈ ઈવેંટમાં જુઓ છો તો તમને લાગશે કે એમની બ્યૂટી નેચરલ છે. 
સનીને વધારે ભારે મેકઅપ લગાવું કદાચ પસંદ નથી.એ  એમની બૉડી ને પણ દરેક સમયે ફિટ અને ટોન રાક હે છે. થોડા દિવસ પહેલા સનીએ મીડિયાથી વાત કરતા સમયે એમના ગુડ લુક્સ વિશે ચર્ચા કરી. જો તમે જાણવા ઈચ્છો છો કે સની લિયોન એમની સ્કિનને ચમકદાર અબે બૉડીને કેવી રીતે ફિટ રાખે છે તો જાણો 
 
બોડીની ટેનિંગ ખૂબ જરૂરી છે. 
સની નું કહેવું છે કે જો બૉડી ટોંડ રહેશે તો તમારા પર દરેક પ્રકારના કપડા સરસ જોવાશે. આથી એ અઠવાડિયામાં ત્રણ દિવસ જરૂર જિમ જાય છે. 
 
સારી સ્કિન માટે યોગા 
સની દરેક દિવસ યોગ કરે છે . ભલે ના એ કોઈ ફિલ્મની શૂટિંગ માટે યાત્રા પર પણ જાય , પણ એ યોગા કરતા ક્યારે નહી ભૂલે. આથી એમની સ્કિન દરેક સમયે ચમકદાર અને જવાં જોવાય છે. 
 
હેલ્દી ફૂડ ખાય છે
એ દરેક સમયે સ્નેક્સના રૂપમાં ફળ , શાકભાજી અને સલાદ રાખે છે. જંક ફૂડને તો એ ક્યારે અડતી પણ નહી. 
 
દૂધ પણ પીએ છે 
સની એમની ડાઈટમાં દૂધને પણ શામેળ કરે છે કારણ કે આ એમની સ્કિનેને અંદરથી પોષણ આપે છે અને એમની સ્કિનેનમાં ચમક ભરે છે. 
 
વધારે મેકઅપ પસંદ નથી
કામના સમયે લગાવું મજબૂરી હોય છે પણ જે દિવસે એમની શૂટિંગ નહી હોય , એ એમના ચેહરાને મેકઅપ ફ્રી રાખે છે . સની કહે છે કે વધારે મેકઅપ થી ત્વચા પર ખરાબ અસર પડે છે.  
 
એ ખૂબ પાણી પીએ છે.  
સની એમની સાથે દરેક જગ્યા પાણીની બોટલ સાથે રાખે છે . એ 8 ગ્લાસ પાણી દરેક દિવસ પીએ છે કારણ કે એથી વાળ અને સ્કિન સારી હોય છે. 
 
આત્મવિશ્વાસ થી ભરેલી રહે છે. 
સની માને છે કે જો તમને ખૂબસૂરત જોવાવું છે ત ઓ માણસને હમેશા આત્મવિશ્વાસથી ભરેલું રહેવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments