Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેરડીનો રસ: તપતી ગરમીનો શીતળ સાથી, વાંચો 5 ફાયદા

Webdunia
રવિવાર, 31 માર્ચ 2019 (08:22 IST)
1. શેરડીનો રસના સેવન તમને ગર્મીના દુષ્પ્રભાવથી બચાવીને આરોગ્યમય બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે જ આ દિવસોમાં થતી ડિહાઈડ્રેશનની સમ્સ્યાથી છુટકારો અપાવીને શરીરને હાઈટ્રેટ કરવામાં મદદ કરે છે. 
 
2. તેમાં રહેલ આયરન પોટેશિયમ કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગનીજ જેવા તત્વ તમારા શરીરંવે પોષણા આપવાનો કાર્ય કરે છે. અને નબળાઈ નહી થતા દેતું. શેરડીનો રસ આયરનનો સરસ સ્ત્રોત છે અને મહિલાઓને આયરનની પૂર્તિ માટે તેનો સેવન કરવું જોઈએ. 
 

3. ગર્મીઓમાં કોલ્ડ્રીક્સ જગ્યા શેરડીનો રસ એક સારું વિક્લ્પ છે. તેમાં ગ્લૂકોજ સારી માત્રામાં હોય છે. જે પાણીની ઉણપને પૂરા કરવાની સાથે જ શરીરને ઉર્જા આપવામાં સહાયક છે. તે સિવાય આ મૂત્ર વિકારને પણ દૂર કરે છે. 
4. જો તમે ડાઈબિટીજના દર્દી છે તો તમારા માટે શેરડીનો રસ ફાયદાકારી છે. સાથે જ તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું થવાના કારણે તમને કોઈ પ્રકારનો નુકશાન પણ નહી પહોંચશે. 
 
5. કમળોના દર્દીને શેરડીના રસ પીવાના સલાહ આપે છે. કારણકે આ લીવર માટે ખૂબ ફાયદાકારી હોય છે. કમળાના સમયે થતી લીવરની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments