Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેરડીના રસના ફાયદા તો ઘણા સાંભળ્યા હશે, હવે કેટલાક નુકશાન પણ જાણી લો...

Webdunia
શનિવાર, 15 જૂન 2019 (08:12 IST)
આમ તો ધોમ ગરમીમાં શેરડીનો રસ પીવાથી શરીરને રાહત મળે છે. આ આરોગ્યને ઘણા ફાયદા પણ પહોંચાડે છે પણ તમને કદાચ ખબર હશે કે બધા માટે શેરડીનો રસ પીવું ફાયદાકારી હોય, આવું જરૂરી નથી. અમે તમને એવી 5 પરિસ્થિતિ જણાવી રહ્યા છે જેમાં શેરડીનો રસ પીવાથી આરોગ્યને નુકશાન પણ પહોંચી શકે છે. 
1. ડાયબિટીજ- જો તમને ડાયબિટીજ છે, તો તમારા માટે શેરડીનો રસ નુકશાનદાયક હોઈ શકે છે. કારણકે તેમાં શર્કરાની માત્રા વધારે હોય છે
 
2. દાંતનો દુખાવો- જે લોકોને દાંતના દુખાવાની સમસ્યા હોય કે પછી દાંતમાં કેવિટી હોય, તે લોકોને શેરડીનો રસનો સેવન નહી કરવું જોઈએ. તેનાથી તેની સમસ્યા વધી શકે છે. 
 
3. જો તમને કફની સમસ્યા છે કે પછી ખાંસી અને બલગમ બન્યું છે, ત્યારે પણ શેરડીનો રસ તમારા માટે નુકશાનદાયક સિદ્ધ થશે. તેનાથી બચવા જ સારું છે. 
 
4.જો તમારું વજન ઓછું કરવા ઈચ્છો છો અને તમારું વજન ખૂબ વધેલું છે, તો શેરડીનો રસનો સેવન ન કરવું સારું હશે કારણકે તેમાં રહેલ શર્કરા અને કાર્બોહાઈડ્રેટ વજન વધારવામાં સહાયક છે. 
 
5. જો તમારી તાસીર ગર્મ છે કે તમારા પેટમાં કીડા છે, ત્યારે પણ શેરડીનો રસનો સેવન તમારા માટે નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments