Webdunia - Bharat's app for daily news and videos

Install App

Stress and health- ખાવા-પીવાની આ 8 ટેવ નાખી શકે છે તમારા મગજ પર અસર

Stress and health- ખાવા-પીવાની આ 8 ટેવ નાખી શકે છે તમારા મગજ પર અસર
Webdunia
શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (13:09 IST)
હમેશા આવું હોય છે કે ઑફિઅસ કે ઘરમાં કામ કરતા-કરતા અચાનકથી મૂડ ઑફ થવું લાગે છે. ત્યારે અમે વિચારીએ છે કે કદાચ આ થાક કે પછી ઉંઘ ન પૂરી થવાના કારણે છે પણ શું તમે જાણો છો કે તમે ધીમે-ધીમે ડિપ્રેશનના શિકાર થઈ રહ્યા છો. આવો અમે તમને જણાવી રહ્યા છે ખાન-પાનથી સંકળાયેલી એવી ભૂલ જેના કારણે તમે થઈ રહ્યા છો આ રોગના શિકાર 
- યોગ્ય ખાન પાન ન થવું પણ આ રોગ નો કારણ છે. તેનાથી બચવા માટે ખાવામાં સારી પૌષ્ટિક વસ્તુઓનો સેવન કરવું. 
 
- જંક અને ફાસ્ટ ફૂડ તેનો સૌથી મોટું કારણ છે. તેમાંથી તત્વ મળે છે જેના કારણે બ્રેન સેલ્સ ઠીક રીતે કામ નહી કરી શકે છે અને તમે ડિપ્રેશનના શિકાર થઈ જાઓ છો. 
 
- વધારે થી વધારે લીલા શાકભાજીનો સેવન કરવું. જેનાથી બ્રેન સેલ્સ ઠીકથી કામ કરશે અને તમે ડિપ્રેશનના શિકાર નહી થશો. 
 
- વધેલું વજન પણ તમને ડિપ્રેશનના શિકાર બનાવી શકે છે. 
 
-તેથી વજન ઘટાડવાની કોશિશ કરવી અને પોતાને બીમારીથી દૂર રાખવું. 
 
- દરરોજ ગ્રીન ટી પીવો. તેમાં એંટીઑક્સીડેંટ હોય છે જે મગજને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. 
 
- આળસ મૂકી દરરોજ 30 મિનિટ વૉલ કરવાથી તમને ફ્રેશ ફીલ કરશો.
 
- પૂરતી ઉંઘ ન લેવું પણ ડિપ્રેશનનો સૌથી મોટું કારણ છે તમને ઓછામાં ઓછા 7-8 કલાકની ઉંઘ લેવી જોઈએ. 
 
- મેંટલ સ્ટ્રેસ લેવાથી મગજ સંતુલનમાં નહી રહે છે. તેથી તનાવમુક્ત રહેવા માટે યોગ કરવું. મ્યૂજિક સાંભળવું સકારાત્મક વિચાર વાળા લોકોથી સંકળાવવું અને એક્સરસાઈજ કરવી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments