Webdunia - Bharat's app for daily news and videos

Install App

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

Webdunia
શુક્રવાર, 21 જૂન 2024 (12:33 IST)
Stress and anxiety- તમારા આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આ વાત તો અમે બધા જાણીએ છે અને ફોલો પણ કરીએ છે. પણ આરોગ્યકારી રહેવા માટે યોગ્ય ખાવા-પીવા જ નહી પણ માનસિક રૂપથી પણ મેંટલ હેલ્થની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આજકાલ મેંટલ હેલ્થના કારણે ખૂબ સમાચાર અમે આશરે સાંભળતા જ રહીએ છે. પણ ભાગદોડ ભરેલા જીવનમાં સ્ટ્રેસ અને એગ્જાયટી થવી સામાન્ય વાત છે પણ તેનાથી તમે પોતાને બચાવી રાખવા તેટલુ જ જરૂરી છે. 
 
શા માટે હોય છે સ્ટ્રેસ અને એંગ્જાયટી 
આજકાલ આ સમસ્યાઅ બાળકોથી લઈને તે પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે. તે જ સમયે, ખૂબ વિચારવા અને ડિજિટલ અથવા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેવાને કારણે આ થવાનું શરૂ થયું છે. જોકે, માનસિક તણાવના અન્ય ઘણા કારણો હોઈ શકે છે, જેના કારણે તમે તણાવ અનુભવી શકો છો. ખાવાની ખોટી આદતોના કારણે આપણે સ્વસ્થ નથી અનુભવતા અને આના કારણે માનસિક તણાવ પણ થઈ શકે છે.
વડીલોમાં, આ સમસ્યા કામ અથવા કોઈ પારિવારિક સમસ્યાને કારણે પણ થઈ શકે છે.

 
ચિંતા અને તાણથી કેવી રીતે બચવું? Stress and anxiety 
માનસિક તણાવ ઘટાડવા માટે, શક્ય તેટલું વ્યસ્ત રાખો.
આ સિવાય તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકો છો.
આમ કરવાથી તમે જલ્દી થાકી જશો અને ઊંઘ પણ આવશે અને વધારે વિચારવાથી પણ બચી જશો.
આ પણ વાંચોઃ શું વધુ પડતું ખાવાની આદત વજન ઘટાડવામાં અડચણ બની રહી છે? આ નિષ્ણાત ટિપ્સ અજમાવો
તણાવ અને ચિંતા ઘટાડવા શું કરવું?
સ્ટ્રેસ લેવલ અને એંગ્જાયટીને ઓછુ કરવા માટે તમે બ્રીદિંગ એક્સરસાઈઝ કરી શકો છો. તેના માટે તમે 2 વાર શ્વાસ એક સાથે લેવી અને તે પછી 1 વાર શ્વાસ બહારની તરફ છોડવી. 
આવુ કરવાથી આ તમારા મગજના ઓટોમેટિક નર્વસ સિસ્ટમને એક સિગ્નલ મોકલે છે જેનાથી સ્ટ્રેસ હાર્મોન કંટ્રોલ થવા લાગે છે. 
આ રીત તમે 5 થી 6 વાર કરવું. ધીમે-ધીમે આ તમારા સ્ટ્રેસ લેવલને ઓછુ કરે છે અને મગજમાં શાંતિ લાવવાનુ કામ કરે છે. 
આ રીત દરરોજ આ બ્રીદિંગ એક્સરસાઈજ ને કરવાથી તમારી સ્ટ્રેસ લેવલ અને એંગ્જાયટી કંટ્રોલ સરળતાથી થવા લાગશે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Indira Ekadashi 2024 Bhog: ઈન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને લગાવો આ ભોગ, જીવનમાં બરકત કાયમ રહેશે, નોંધી લો આ પારણાનો સમય

51 Shaktipeeth: જય દુર્ગા વૈદ્યનાથ દેવઘર ઝારખંડ શક્તિપીઠ - 24

Chandraghanta temple - મા દુર્ગાના આ મંદિરમાં પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થશે

51 Shaktipeeth : ત્રિપુરમાલિની જાલંધર પંજાબ શક્તિપીઠ 23

World tourism day 2024 - દિવાળી વેકેશનમાં Trip પ્લાન કરી રહ્યા છો તો આ 5 સ્થાન વિશે જરૂર વિચારો

આગળનો લેખ
Show comments