Biodata Maker

Health Tips - ખાલી પેટ ચ્હા પીવાથી થઈ શકે છે અનેક સાઈડ ઈફેક્ટ્સ

Webdunia
શનિવાર, 28 એપ્રિલ 2018 (08:55 IST)
આપણામાંથી અનેક લોકો એક કપ ચા નો મતલબ થાક દૂર કરવો સમજે છે પણ શુ તમે જાણો છો કે તેનાથી સ્ફૂર્તિ આવવાને બદલે આરોગ્ય સંબંધી અનેક પ્રકારની પરેશાનીઓ થઈ શકે છે આવો જાણીએ ચા પીવાના સાઈડ ઈફેક્ટ વિશે... 
 
1. બૈડ ટી લેવાથી શરીરમાં બાઈડ જ્યુસની પ્રક્રિયા અનિયમિત થવાથી ગભરાટ થવા લાગે છે. 
2. ચા માં વધુ ખાંડ પીવાથી તમે જાડાપણાનો શિકાર બની શકો છો. 
3. ચા પીવાથી ઊંધ ન આવવાની સમસ્યા થઈ શકે છે. 
4. સવારે ચા પીવાથી ન્યૂરોલાજિકલ ગડબડ થઈ શકે છે. જેનાથી ભૂખ ખતમ થવાની શરૂ થાય છે. 
5. વધુ ગરમ ચા પીવાથી ગળાના ટીશૂને નુકશાન પહોંચે છે. 
6. આનુ સેવન કરવાથી અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે. 
7. ચા માં કૈફીનની માત્રા પણ હોય છે. જેનાથી શરીરને નુકશાન થઈ શકે છે. 
8. તેનાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. 
9. સવારે ખાલી પેટ ચા પીવાથી શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

મહારાષ્ટ્રમાં ATSનું મોટું ઓપરેશન, વહેલી સવારે 21 સ્થળોએ દરોડા

પશ્ચિમ બંગાળના એક સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડને તેને ઓલવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments