Webdunia - Bharat's app for daily news and videos

Install App

Roasted Garlic- શેકેલા લસણ ખાવાના આ 5 અદ્ભુત ફાયદાઓ મળે છે, જેના વિશે તમે કદાચ જાણતા ન હોવ

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (11:15 IST)
Benefits Of Rosted Garlic :લસણ એક સ્વાદિષ્ટ શાક છે જેને ઘણી રીતે ખાઈ શકાય છે. તે કાચા, બાફેલા, તળેલા અથવા શેકેલા ખાવામાં આવે એવુ કહેવાય છે કે કોઈને કોઈ રૂપમાં લસણને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરવા જોઈએ. પણ સવાર સવારે ખાલી પેટ લસણ ખાવાના અનેક ફાયદા થાય છે. આવો જાણીએ શુ છે એ ફાયદા 
 
શેકેલું લસણ એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, તેથી તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, દરરોજ સવારે ખાલી પેટે શેકેલા લસણની 2-3 લવિંગ ખાવાથી રોગો સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 
હાઈ બીપીથી છુટકારો - લસણ ખાવાથી હાઈબીપીમાં આરામ મળે છે. ઉલ્લેખનીય છે કે લસણ બ્લડ સર્કુલેશનને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ છે  હાઈબીપીની સમસ્યાનો સામનો કરી રહેલ લોકોને રોજ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. 
 
પેટની બીમારીઓ કરે છૂમંતર - પેટ સાથે જોડાયેલ બીમારીઓ જેવી કે ડાયેરિયા અને કબજિયાતની રોકથામમાં લસણ ખૂબ જ ઉપયોગી છે. પાણી ઉકાળીને તેમા લસણની કળીઓ નાખી દો. ખાલી પેટ આ પાણીને પીવાથી ડાયેરિયા અને કબજિયાતથી આરામ મળશે. 
 
 દિલ રહેશે હેલ્ધી - લસણ દિલ સાથે સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.  લસણ ખાવાથી લોહીની ગાઠો પડતી નથી અને હાર્ટ અટેક થવાનુ સંકટ ઓછુ થઈ જાય છે. 
 
શેકેલું લસણ ખાવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે. એટલા માટે ઘણા ડોકટરો પણ જાતીય સમસ્યાઓના કિસ્સામાં લસણ ખાવાની સલાહ આપે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Muhurat Trading : મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણ કરતા પહેલા રાખો આ વાતોનુ ધ્યાન, નવા રોકાણકારો માટે ટિપ્સ

Diwali 2024 - કયા રાજ્યમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?

Karwa Chauth 2024 Wishes: આ સુંદર મેસેજ સાથે તમારા પાર્ટનરને આપો કરવા ચોથની શુભેચ્છા, સંબંધોમા ભળી જશે મીઠાશ

કરવા ચોથની પૂજા માટે માત્ર 1 કલાક 16 મિનિટનો સમય, જાણો ક્યારે છે શુભ મુહુર્ત

Diwali 2024 Muhurat Trading : શુ હોય છે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments