rashifal-2026

Nipah Virus- ભૂલીને પણ ન ખાવું આ ફળ, તેજીથી ફેલાઈ રહ્યું છે નિપાહ વાયરસ

Webdunia
સોમવાર, 28 મે 2018 (16:22 IST)
નિપાહ વાયરસ (NiV) એક એવું ખતરનાક વાયરસ છે જેની શરૂઆતતો કેરળથી થઈ પણ ધીમે-ધીમે તેનો ફેલવાનો અલર્ટ બાકીના રાજ્યોમાં પણ કરી ગયું છે. 
 
તેને લક્ષણમાં પહેલા બ્રેનમાં સોજા, પછી તાવ, માથા નો દુખાવો, ચક્કર, માનસિક શંકા, કોમા અને આખરે મૌત શામેલ છે. આ પૂરી રીતે જીવલેણ વાયરસછે. તેથી સાવધાની રાખવી બહુ જરૂરી છે. 
 
વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના મુજબ નિપાહ વાયરસ ચામાચીડિયુંની એક જાતિમાં મેળવ્યું છે. તેથી તેના સંપર્કમાં આવતી દરેક વસ્તુમાં આ વાયરસનો અંશ આવી જાય છે જે જીવલેણ હોય છે. 
 
સાવધાની જ આ વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય છે. ખાન-પાન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આવો અમે તમને જણાવીએ તેનાથી સંકળાયેલી કેટલીક 
જરૂરી વાતોં .. 
- કેરળથી આવતાં કેળાને ખાવાથી દૂર રહેવામાં જ સમજદારી છે. 
- રમજાનનો મહીનો ચાલી રહ્યું છે અને તેમાં ખજૂર ખૂબ ખાય છે. ડાકટરોની સલાહ છે કે ખજૂરને ધોઈને જ ઉપયોગમાં લેવું. 
- ન માત્રે ખજૂર પણ કેરીને પણ સારી રીતે ધોઈને ખાવવાની સલાહ છે. 
- કપાયેલા ફળ કદાજ ન ખાવું. 
- જેટલા પણ ફળ ખાવું તેને પહેલા પોટાશ વાળા પાણીથી જરૂર ધોઈ લો. 
- ઝાડથી પડેલા ફળને કદાચ હાથ ન લગાવવું. 
- જેટલું હોય બજારમાં મળી રહ્યા ફ્રૂટ સલાદ ખાવાથી બચવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ રીતે મફત રાશન અને મફત વીજળી આપતા રહેશો તો... સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને લગાવી ફટકાર

T 20 વર્લ્ડ કપ 2026 - ‘Super 8’ નુ આખુ ગણિત, જાણો કોણ પહોચશે અને કેવી રીતે નક્કી થશે સેમીફાઈનલની તસ્વીર

ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય: CCE ભરતીમાં 1180 જગ્યાઓનો વધારો, હવે કુલ 6550 પદો ભરાશે

Career in Food Inspector : ફૂડ ઇન્સ્પેક્ટરેટ

ગુજરાત સરકારનું મહત્વનું પગલુ : નવજાત શિશુઓની સુરક્ષા માટે 11 નવી 'નિયોનેટલ એમ્બ્યુલન્સ' કાર્યરત

વધુ જુઓ..

ધર્મ

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

આગળનો લેખ
Show comments