suvichar

મચ્છરોને દૂર ભગાડવા કરો આ ઉપાય

Webdunia
શનિવાર, 5 મે 2018 (03:20 IST)
ઉનાળો આવતા જ ઘરમાં મચ્છરો હોવાથી રોગોનો ફેલાવો એક પરેશાની બની જાય છે. આ ઋતુમાં મચ્છરોનુ હોવું એટલે રોગોનો ફેલાવ, જો તમે પણ આ મચ્છરોથી કંટાળીવ ચુકયા છો અને હવે તમે એક અસરકારક દવા શોધો છો જે તમને આ મચ્છરોથી છુટકારો આપી શકે. તો તેનો છે તમે ઘરના બગીચામાં નીચે જણાવેલ ફૂલ છોડ લગાવો. 
 
 કિચનમાં કામ આવતી લવીંગનો ઉપયોગ  તમે બહુ જ ઓછો કર્યો હશે. પણ મચ્છરોને દૂર કરવા આનો પ્રયોગ તમે કદાચ પહેલી વાર સાંભળ્યો હશે.લવીંગના તેલનો ઉપયોગ મચ્છર ભગાડવામાં કરાય છે. એક સ્પ્રે બોટલમાં એક ભાગ લવીંગનું તેલ અને દસ ભાગ પાણી મિક્સ કરી મિશ્રણ બનાવો. આને ઘરની બાહરના ભાગે સ્પ્રે કરી દો. તમારા ઘરના આંગણના ઝાડ છોડ પર પણ તમે આ સ્પ્રે કરી શકો છો. મચ્છરોથી વધારે બચાવ માટે તમે આ સ્પ્રેને દર બે કલાકમાં પણ સ્પ્રે કરી સકો છો. 
 
સદાબહાર રોજમેરી આ મિંટ ફેમીલીનો જ ઝાડીદાર છોડ છે. સોઈ જેવી પાંદડીઓ અને સફેદ-ભૂરા રંગના ફુલવાળા આ છોડ મચ્છરોને ઘરથી દૂર કરવામાં તમારી મદદ કરશે. આ વાનગીઓ અને દવાઓમાં પણ યૂજ કરી શકાય છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નાસિક નો 'ગૉડમેન', પ્રેગનેંટ મહિલા સાથે રેપ, રિમોટવાળા સાંપનો ભય, 100 રૂ. ના બીજને 1 લાખ રૂપિયામાં વેચતો

GT Swot Analysis: શુ શુભમન ગિલની કપ્તાનીમા કમાલ કરી શકશે ગુજરાત ટાઈટંસ ? શુ છે ટીમની તાકત અને કમજોરી

પોતાનાથી 15 વર્ષ નાના ભાડૂઆત પ્રત્યેના પ્રેમમાં અંધ થઈને, પુત્રવધૂએ બધી હદો વટાવી દીધી અને તેની સાસુની હત્યા કરી દીધી.

PSL-2026 મા દર્શકો નહી જોવા મળે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય, થશે કરોડોનુ નુકશાન

એક ટ્રક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ સાથે અથડાઈ, જેમાં સાત લોકોના મોત થયા

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

આગળનો લેખ
Show comments