Webdunia - Bharat's app for daily news and videos

Install App

બરસો રે મેધા- વરસાદમાં પલળી ગયા છો તો આ ટીપ્સથી રહેશો હેલ્દી

Webdunia
બુધવાર, 13 જુલાઈ 2022 (00:14 IST)
વરસાદના મૌસમ હરિયાળી અને હળવી વરસાદના વચ્ચે કોનુ દિલ નહી કરશે પલળવાનો. દરેક કોઈ વરસાદની આ ટીંપાથી પલળવા તો ઓછામાં ઓછા વરસાદનો મજો લેવા ઈચ્છે જ છે. તમે પણ શોખીન છો વરસાદમાં પલળક્વાના તો સ્વાસ્થયનો થોડો ધ્યા રાખી અને પલળ્યા પછી જરૂર અજમાવો આ 5 ટીપ્સ 
 
1. જો તમે પલળી રહ્યા છો તો કોશિશ કરવી કે તમારા વાળ વધારે ન પલળે. કારણ કે આ રોગી થવા અને ઠંડી લાગી જવાનો એક મોટું કારણ હોય છે. તેના માટે હેયર માસ્ક કે પૉલિથિનનો સહારો લઈ શકાય છે જેથી પલળવાના મજા પણ મળી જાય અને વાળ પણ ન પલળે. 
2. પલળ્યા પછી ઘરમાં આવતા જ જલ્દી થી જલ્દી કપડા બદલીને તમારા શરીરને લૂંછો અને સૂકા કપડા પહેરીને શરીરને આગની સામે લઈ જાઓ જેથી શરીરને તાપ મળે અને શરદી ન લાગે.
3. ભૂલથી વાળ પલળી ગયા છે તો તેને સુકાવવામાં મોડું ન કરવું. ટૉવેલ અને હેયર ડ્રાયરની મદદથી વાળને સારી રીતે સુકાવી લો. તેનાથી વાળ ખરાબ થવાથી બચશે અને ઠંડી પણ નહી લાગશે. 
4. ગર્માગરમ હળદરવાળુ દૂધ કે આદુંવાળી ચા કે કૉફી પીવો જેનાથી શરીરને ગરમી મળે. તાવ અને શરદીથી બચવા માટે શરીરને અંદરની ગરમી આપવી ખૂબ જરૂરી છે. 
5. તમે ઈચ્છો તો ગર્માગરમ વેજીટેબલ કે તમારી પસંદનો સૂપ બનાવીને પીવી શકો છો. આ પ્રતિરોધકતા પણ વધારશે અને શરીરમાં ગરમી પણ પેદા કરશે. આ સારું અને સ્વાદિષ્ય વિકલ્પ છે. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments