rashifal-2026

Rice for Diabetes: ડાયાબિટીસમાં આ ચોખા ખાવાથી નહી વધે Blood Sugar, તમે રહેશો ટેંશન ફ્રી

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (08:02 IST)
Millet Rice for Type 2 Diabetes: ભારત સાથે દુનિયાભરના લોકો ડાયબિટીસ જેવી ભયંકર રોગથી પરેશાન રહે છે. જો તમે આ લાઈફસ્ટાઈલ ડિસીસ એક વાર થઈ જાય તો આખી દૈનિક ક્રિયા અને ખાનપાન બદલી જાય છે. તમારી હમેશા આ જ કોશિશ રહે છે કે કોઈ રીતે બ્લડ શુગર લેવલ (Blood Sugar Level) કંટ્રોલમાં રહે છે. જેનાથી જીવનઓ ખતરો પેદા ન થાય. તમે જોયુ હશે કે શુગરના દર્દી સફેદ ચોખા ખાવાથી પરેજ કરે છે. પણ તમારિ મન નથી માની રહ્યા છો તો એક હેલ્દી 
 
ઓપશન ટ્રાઈ કરી શકાય છે. 
સફેદ ચોખાની જગ્યા ખાવો આ રાઈસ 
ડાક્ટરો કહે છે કે જો તમને ભાત ખાવાની ઈચ્છા થઈ રહી છે તો ભાતની જગ્યા મિલેટ રાઈસ (Millet Rice) લઈ શકો છો.
 
બલ્ડ શુગર થશે કંટ્રોલ 
ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે બાજરીના ચોખા માત્ર વધતા બ્લડ સુગર લેવલને જ ઘટાડી શકતા નથી, પરંતુ તે વજન અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ 
 
છે. આ જ કારણ છે કે તે ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય આહાર છે. ડાયાબિટીસના દર્દીઓને પણ કિડની અને હ્રદય રોગનો ખતરો રહે છે, આ સ્થિતિમાં તમારે 
 
બાજરીના ભાત અવશ્ય ખાવા જોઈએ.
 
મિલેટ રાઈસ (Millet Rice)માં પોષક તત્વો મળે છે
બાજરીના ચોખાને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે, જે લોકો તેનું નિયમિત સેવન કરે છે તે અનેક ગંભીર બીમારીઓથી બચી જાય છે. ચાલો જાણીએ કે એક કપ બાજરી ચોખામાં કયા પોષક તત્વો મળી આવે છે.
કાર્બોહાઇડ્રેટ્સ: 41 ગ્રામ
ફાઇબર: 2.2 ગ્રામ
પ્રોટીન: 6 ગ્રામ
ચરબી: 1.7 ગ્રામ
ફોસ્ફરસ: દૈનિક જરૂરિયાતના 25%
મેગ્નેશિયમ: દૈનિક જરૂરિયાતના 19%
ફોલેટ: દૈનિક 
 
જરૂરિયાતના 8%
આયર્ન: દૈનિક જરૂરિયાતના 6%
 
કેવી રીતે તૈયાર કરીએ મિલેટ રાઈસ 
મિલેટ રાઈસ રાંધવા માટે એક મિલેટ લો અને તેને સાફ પાણીથી ધોઈ લો. હવે એક પેનમાં તેને નાખો અને પછી 3 કપ પાણી મિક્સ કરો. હવે એક પેનને ગેસ ટોવ પર ચઢાવો અને મિડિયમ ફ્લેમ પર આશરે 30 મિનિટ રાંધવા. જ્યારે પાની પૂર્ણ રીતે સૂકી જાય તો પ્લેટમાં સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indian Navy Day - જાણો ભારતીય નૌસેનાનો ઈતિહાસ

જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડવા બદલ એક સુબેદાર સહિત બેની ધરપકડ

સાયકો કિલર પૂનમ: દીકરા કરતાં સુંદર છોકરીઓને મારી નાખતી હતી, અને દીકરાની હત્યા કર્યા પછી...

Putin India Visit- પીએમ મોદી સાથે ડિનર, રાજઘાટની મુલાકાત અને કરારો પર હસ્તાક્ષર

તત્કાલ ટિકિટ બુકિંગ માટે હવે OTP જરૂરી છે, 6 ડિસેમ્બરથી આ 13 ટ્રેનોમાં નવો નિયમ લાગુ થશે.

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments