Biodata Maker

Health benefits- આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે ગોળવાળું દૂધ

Webdunia
સોમવાર, 25 જૂન 2018 (08:03 IST)
ગોળનું સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી છે. તેમજ દૂધના અંદર પણ પૌષ્ટિક તત્વોનો ભંડાર છિપાયેલું છે. ગોળનો સેવન અમારી પાચન ક્રિયાને દુરૂસ્ત બનાવવાનું કામ કરે છે. ત્યાં જ દૂધ કેલ્શિયમની ભરપૂર માત્રા હોવાના કારણે આ અમારા હાડકાઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. પણ શું તમે ક્યારે દૂધમાં 
ગોળ મિક્સ કરી પીવાના ફાયદા વિશે સાંભળ્યા છે? જો દૂધ અને ગોળને મિક્સ કરી નાખી તો અમારું શરીરની મૂળ જરૂરિયાત પૂરી થઈ જાય છે. દૂધમાં ગોળ મિકસ કરી પીવાથી અમારા શરીરમાં લોહીની ઉણપ, થાક જેવી ઘણી સમસ્યાઓથી છુટ્કારો મળે છે. ALSO READ: હેલ્થ કેર - હળદરવાળું દૂધ છે ગુણકારી
આવો જાણી દૂધમાં ગોળ મિક્સ કરી પીવાથી ફાયદા વિશે.. 
 
1. જો તમે નિયમિત દૂધમાં ગોળ મિક્સ કરી પીવો છો તો તેનાથી અમારું શરીરનો લોહી સાફ હોય છે. જેના કારણે ફોડા-ફોળલીઓ અને ઈજા થવાની શકયતા ઓછી થઈ જાય છે.
ALSO READ: સૂતાં સમયે નાભિમાં ફક્ત 2 ટીપાં તેલ નાખો અને આરોગ્યના 17 લાભો મેળવો
2. ગોળ અને દૂધનો સેવન અમારી પાચન ક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે. દરરોજ ગોળવાળા દૂધ પીવાથી કબ્જની પ્રોબ્લેમ પણ નહી હોય છે. 
 
3. સાંધાના દુખાવામાં ગોળવાળું દૂધ પીવું ખૂબ ફાયદાકારી હોય છે. તે પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ajit Pawar Plane Crash: પાયલોટે કહ્યુ હતુ - રનવે દેખાય ગયો, છતા કેવી રીતે ક્રેશ થયુ અજીત પવારનુ પ્લેન ? જાણો ઉડ્ડયન મંત્રીએ શુ કર્યો ખુલાસો

Gold Silver Price Today, 28 January, 2026: સતત બીજા દિવસે 21000 રૂ. ઉછળી ચાંદી, સોનુ પણ થયુ મોંઘુ, જાણો MCX પર આજનો રેટ

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેમાં ચારના દુઃખદ મોત થયા; ફક્ત એક જ બચી ગયો

પતિ સેક્સ પાવર વધારવા માટે ગોળીઓ લેતો હતો, હતાશ પત્નીએ ભયાનક મોત આપ્યું

દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદે તબાહી મચાવી, પ્રદેશમાં ભારે કરા પડ્યા

વધુ જુઓ..

ધર્મ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

આગળનો લેખ
Show comments