Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health benefits- આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે ગોળવાળું દૂધ

Webdunia
સોમવાર, 25 જૂન 2018 (08:03 IST)
ગોળનું સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી છે. તેમજ દૂધના અંદર પણ પૌષ્ટિક તત્વોનો ભંડાર છિપાયેલું છે. ગોળનો સેવન અમારી પાચન ક્રિયાને દુરૂસ્ત બનાવવાનું કામ કરે છે. ત્યાં જ દૂધ કેલ્શિયમની ભરપૂર માત્રા હોવાના કારણે આ અમારા હાડકાઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. પણ શું તમે ક્યારે દૂધમાં 
ગોળ મિક્સ કરી પીવાના ફાયદા વિશે સાંભળ્યા છે? જો દૂધ અને ગોળને મિક્સ કરી નાખી તો અમારું શરીરની મૂળ જરૂરિયાત પૂરી થઈ જાય છે. દૂધમાં ગોળ મિકસ કરી પીવાથી અમારા શરીરમાં લોહીની ઉણપ, થાક જેવી ઘણી સમસ્યાઓથી છુટ્કારો મળે છે. ALSO READ: હેલ્થ કેર - હળદરવાળું દૂધ છે ગુણકારી
આવો જાણી દૂધમાં ગોળ મિક્સ કરી પીવાથી ફાયદા વિશે.. 
 
1. જો તમે નિયમિત દૂધમાં ગોળ મિક્સ કરી પીવો છો તો તેનાથી અમારું શરીરનો લોહી સાફ હોય છે. જેના કારણે ફોડા-ફોળલીઓ અને ઈજા થવાની શકયતા ઓછી થઈ જાય છે.
ALSO READ: સૂતાં સમયે નાભિમાં ફક્ત 2 ટીપાં તેલ નાખો અને આરોગ્યના 17 લાભો મેળવો
2. ગોળ અને દૂધનો સેવન અમારી પાચન ક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે. દરરોજ ગોળવાળા દૂધ પીવાથી કબ્જની પ્રોબ્લેમ પણ નહી હોય છે. 
 
3. સાંધાના દુખાવામાં ગોળવાળું દૂધ પીવું ખૂબ ફાયદાકારી હોય છે. તે પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

આગળનો લેખ
Show comments