rashifal-2026

Mango Side Effects: મેંગો લવર્સ ભૂલીને પણ કેરી ખાદ્યા પછી ન ખાવુ આ વસ્તુઓ, દૂર રહેશે આ પરેશાનીઓ

Webdunia
બુધવાર, 1 જૂન 2022 (00:33 IST)
Mango Side Effects: આરોગ્ય માટે આટલા ફાયદા હોવા સિવાય જો તમે કેરીનુ સેવન કર્યા પછી કરો છો આ વસ્તિઓનો સેવન તો થશે નુકશાન કેરીનું સેવન કર્યા બાદ આ પાંચ વસ્તુઓનું ભૂલથી પણ ન કરવુ 
પાણી 
કેરી ખાધા પછી તરત પાણી નહી પીવુ જોઈએ. આવુ કરવાથી પેટ સંબંધિત ઘણી પરેશાનીઓ શરૂ થઈ શકે છે. જેમાં પેટમાં જેમાં પેટમાં દુખાવો, અપચો, પેટ ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. કેરી ખાધા પછી અડધા કલાક સુધી પાણી ન પીવું.
 
દહીં 
જો તમે પણ તે લોકોમાં શામેલ છો જે દહીંની સાથે કેરી મિક્સ કરીને ખાવો છો તો તમારી આ ટેવ બદલી નાખો. કેરી સાથે કે તરત જ દહીં ખાવાથી તમારા પેટ અને ત્વચાને નુકસાન થાય છે. કારણ કે કેરીનો સ્વાદ ગરમ હોય છે જ્યારે દહીં ઠંડું હોય છે. આવી સ્થિતિમાં, બંનેનું મિશ્રણ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. 
 
કારેલા 
કેરી ખાધા પછી તમે કારેલાનો સેવન કરો છો તો તમે મુશ્કેલીમાં ફંસી શકો છો. કેરીના સેવન પછી કારેલા ખાવાથી પેટમાં એસિડિટી બનવા લાગે છે. જેના કારણે વ્યક્તિને ઉલ્ટી, ઉબકા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
 
મસાલેદાર ભોજન 
જો તમને પહેલાથી ચેહરા પર ખીલની ફરિયાદ છે તો ભૂલીને પણ કેરી ખાદ્યા પછી તરત જ મસાલેદાર ભોજન ન કરવુ. તેનાથી પેટની ગરમી વધી જાય છે. જે પાછળથી તમારા ચહેરા પર પિમ્પલ તરીકે દેખાઈ શકે છે.
 
કોલ્ડડ્રીંક 
કેરીના સેવન પછી તરત કોલ્ડડ્રીંક અથવા દારૂનું સેવન તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

PHOTOS: નવા વર્ષ પહેલા વારાણસીમાં ગંગા આરતીના ફોટા સામે આવ્યા, ભીડ તમને દંગ કરી દેશે.

2025 એ જતા જતા ભારત માટે આપી ગુડ ન્યુઝ, બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

Makar Rashi bhavishyafal 2026 - મકર રાશિફળ 2026

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments