Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video આવુ રાખો તમારુ Diet Plan, જલ્દી થશે વજન ઓછુ

વજન ઓછુ
Webdunia
શનિવાર, 20 જાન્યુઆરી 2018 (12:15 IST)
જાડાપણુ એ સ્થિતિ છે જેમા અત્યાધિક શારીરિક વસા શરીર પર જમા થાય છે અને પછી ધીરે ધીરે આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અનેક પરેશાનીઓ ઉભી કરે છે. ઓછુ ખાવાથી કે ડાયેટિંગ કરવાથી ક્યારેય પણ જાડાપણુ ઓછુ થતુ નથી. બ્રેકફાસ્ટ ન કરવાથી ઉપરથી વજન વધે છે. 
 
કહે છે દિવસમાં લગભગ ચારથી પાંચ વખત તો ખાવુ જ જોઈએ જેથી મેટાબોલિજ્મ મજબૂત થાય અને વજન સહેલાઈથી ઓછુ થઈ શકે છે.. આવો અમે જણાવીએ તમને કેવુ રહેશે તમારુ ડાયેટ પ્લાન જેનાથી તમને એનર્જી પણ મળશે સાથે જ વજન પણ ઓછુ થઈ જાય 
 
- રોજ સવારે કુણા પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને પીવો 
- એક કલાકના અંતર પછી ફ્રુટ્સ જરૂર ખાવ. ફ્રુટ્સમાં તમે સફરજન, દાડમ, ઓરેંજ, કીવી વગેરે લઈ શકો છો. 
- જોકે દર થોડી થોડી વારમાં કંઈને કંઈક ખાતા રહેવુ જોઈએ તો બ્રેકફાસ્ટમાં તમે ઓટ્સ, બાફેલા ઈંડા ફક્ત સફેદ ભાગ, કંસાર વગેરે લઈ શકો છો. 
- લંચમાં જુદી જુદી બાફેલી શાકભાજી જેવી કે બ્રોકલી, કાચા કેળા, બીંસ, પાલક, ગાજર લઈ શકો છો. દાળ ખાવી પણ એક સારુ ઓપ્શન છે. 
- પનીરની જગ્યાએ ટોફૂ ખાશો તો સારુ રહેશે. 
- ફૈટી અને તૈલીય વસ્તુઓ જેવી કે ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ, પૂરી, સમોસા વગેરેથી બિલકુલ પરેજ કરો 
- કોલ્ડ ડ્રિંક પીવુ તો ભૂલી જ જાવ 
- ડિનરમાં પેટ ભરીને નહી પણ અડધુ પેટ જ ખાવ.. સલાદ, સૂપ, એક વાડકી દાળ તમે બિંદાસ લઈ શકો છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments