rashifal-2026

નબળા હાડકાંને બનાવો મજબૂત, તમારા આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો.

Webdunia
ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (13:44 IST)
આપણે જાણીએ છીએ કે આપણું શરીર કેટલું મજબૂત છે તે આપણા હાડકાં પરથી જાણી શકાય છે. અચાનક ઉઠતા-બેસતા કે ચાલતા ફરતા તમને સાંધાથી ક્યારે કટ-કટની આવાજ આવી હોય? જો આવું ઘણી વાર થયું છે તો તેને અનજુઓ કદાચ ન કરવું. આ હાડકાઓથી સંકળાયેલી ગંભીર સમસ્યાનો સંકેત થઈ શકે છે. હાડકાઓથી આ રીતની વાર -વાર આવાજ આવતા પર ડાક્ટરથી સલાહ કરવી. સાથે જ નીચે જણાવેલ વસ્તુઓપનો સેવન કરવાથી તમને સમસ્યાથી રાહત મેળવવામાં મદદ મળશે. 
1. દરરોજ સવારે બદામ ખાવાથી શરીરને કેલ્શિયમ, વિટામીન E અને ફેટી એસિડ મળે છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે. ડ્રાય ફ્રૂટ્સ હંમેશા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
2. સોયાબીનને સામાન્ય રીતે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તે તમારા શરીરની પ્રોટીનની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તે તમારા હાડકાંને સંપૂર્ણ કેલ્શિયમ પણ પ્રદાન કરે છે.
 
3 . મેથીદાણા- મેથા દાણાનો સેવન હાડકાઓ માટે ફાયદાકારી હશે. તેના માટે રાત્રે અડધી ચમચી મેથી દાણા પાણીમાં પલાળી, પછી સવારે મેથી દાણાને ચાવી-ચાવીને ખાવું સાથે જ તેનો પાણીને પણ પીવી લો. 3નિયમિત રૂપથી આવું કરતા પર હાડકાઓથી આવાજ આવવી બંદ થવામાં મદદ મળશે. 
benefits of milk
4 . દૂધ પીવો- હાડકાઓથી કટ-કટની આવાજ આવવાનો અર્થ આ પણ થઈ શકે છે કે તેમાં લુબ્રિકેંટની કમી થઈ હોય. હમેશા ઉમ્ર વધવાની સાથે-સાથે આ સમસ્યા વધવા લાગે છે. તેથી શરીરને પૂરતી માત્રામાં કેલ્શિયમ આપવું ખૂબજ જરૂરી છે. કેલ્શિયમના બીજા સ્ત્રોત લેવા સિવાય ભરપૂર દૂધ પીવું. 
 
5. ગોળ અને ચણા ખાવો- શેકેલા ચણાની સાથે ગોળનો પણ સેવન શરીર માટે ફાયદાકારી ગણાય છે. શેકેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. દિવસમાં એક વાર શેકેલા ચણા જરૂર ખાવું. તેનાથી હાડકાઓની નબળાઈ દૂર થઈ જશે અને કટ-કટની આવાજ આવવી પણ બંદ થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાનની જેલમાં થઈ પૂર્વ પીએમ ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન નેતાનો મોટો દાવો

ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની મળી મેજબાની, અમદાવાદમાં આ ગેમ્સનુ આયોજન થશે.

Gautam Gambhir Reaction on Lose Test Series vs SA: ભારતને ટેસ્ટ ક્રિકેટમાં મળી સૌથી મોટી હાર, 408 રનથી જીત્યુ દક્ષિણ આફ્રિકા

રાયસેનમાં 6 વર્ષની બાળકી સાથે રેપના મામલે ચક્કાજામ, મસ્જિદ પર ફેક્યા પત્થર

કમલા પસંદ પાન મસાલાના માલિકની પુત્રવધૂએ આત્મહત્યા કરી, તેની સુસાઇડ નોટમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments