rashifal-2026

Original and Fake Cinnamon - અસલી તજને બદલે તમે તો નથી ખાઈ રહ્યા જામફળની છાલ ? જાણો અસલી અને નકલી તજ વચ્ચેનો તફાવત

Webdunia
ગુરુવાર, 31 ઑગસ્ટ 2023 (00:56 IST)
Original and Fake Cinnamon  - તજ કે જેનો ઉપયોગ આપણે ખાવામાં અને લગાવવા માટે વાપરીએ છીએ તે પણ નકલી હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે બજારમાં તજ ના નામે (Fake Cinnamon)વેચાઈ રહી છે. જેમ કે જામફળ અને કેશિયાની છાલ. હકીકતમાં, પ્રથમ નજરમાં તમે તેમના દેખાવથી છેતરાઈ શકો છો. અને તેની પાછળ પૈસા વેડફી શકો છો.   જો તમે થોડું ધ્યાન આપો, તો તમે અસલી  તજ અને નકલી તજ (difference between real cinnamon and fake cinnamon)વચ્ચેનો તફાવત સમજી શકો છો. કેવી રીતે, ચાલો આ વખતે વિગતવાર જાણીએ. 
 
 અસલી તજ અને નકલી તજ કેવી રીતે ઓળખવી  - Original and Fake Cinnamon  
 
1. અસલી તજની પરત લીસી હોય છે 
અસલી તજની સપાટી પર થોડી ચિકની પડ હોય છે. તેથી જ્યારે પણ તમે તજ ખરીદવા જાઓ ત્યારે આ વાત યાદ રાખો કે તજના પડને ધ્યાનથી જુઓ અને તેને સ્પર્શ કરીને ખરીદો. જયારે કે બીજી બાજુ બદલે જામફળ અને કેશિયા તજની છાલ હોય તો તે ખરબચડી લાગે છે. ઉપરાંત, તેમની બનાવટ અસલી  તજ જેવી નહીં હોય.
 
2. તજ એક પાતળા રોલ જેવી હોય છે
જો તમે તજને જોશો, તો તમે સમજી શકશો કે તે પાતળા રોલ જેવી હોય છે. તે એટલું નાજુક છે કે તેને અડતા જ તૂટી જાય છે. જ્યારે, જો તમે નકલી તજ જોશો, તો તે છાલ જેવી હશે જેમાં રોલ જેવું કંઈ નહીં હોય અથવા જો તે હશે તો પણ તે ખોખલી હશે. આ તૂટેલી અને વેરવિખેર જાડી છાલ હશે.
 
3. રંગ અને ગંધ વચ્ચેનો તફાવત સમજો 
તમે તેના રંગ અને ગંધ દ્વારા તજ વચ્ચેનો તફાવત જાણી શકો છો.  વાસ્તવિક તજનો રંગ આછો ભૂરો હોય છે, જ્યારે નકલી તજનો રંગ ઘેરો બદામી હોઈ શકે છે. આ ઉપરાંત જ્યારે તમે સ્પર્શ કરશો અને જોશો, ત્યારે તમારા હાથ પર નકલી તજનો રંગ દેખાશે, કારણ કે કેટલીકવાર તે રંગીન હોય છે. જ્યારે, વાસ્તવિક તજનો રંગ બહાર આવતો નથી. ઉપરાંત, જો આપણે ગંધ વિશે વાત કરીએ, તો નકલી તજની ગંધ તીવ્ર અને વિચિત્ર છે. જ્યારે કે અસલી તજની ગંધ મીઠી હોય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kedarnath Opening date 2026: આ દિવસે કેદારનાથ ધામના દરવાજા ખુલશે, ચારધામ યાત્રાની બધી તારીખો પણ જાહેર

દેશનો પ્રથમ ફોર લેન એક્સપ્રેસ વે થશે પહોળો, અમદાવાદ-વડોદરા NE-1 ને લઈને NHAI નો મોટો નિર્ણય

રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી: બોર્ડ ઓફ પીસ ગાઝાના પુનર્નિર્માણ માટે 5 બિલિયન ડોલર આપશે.

દિલ્હીમાં આજે AI સમિટ શરૂ, PM મોદી સાંજે 5 વાગ્યે મેગા એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે

IND vs PAK: ભારતીય ટીમની જીતમાં બન્યો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ, ફક્ત 9 બોલ અને પાકિસ્તાને કર્યું સરન્ડર

વધુ જુઓ..

ધર્મ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

આગળનો લેખ
Show comments