Biodata Maker

જાણો મહિલાઓને શા માટે કરવું જોઈએ કસૂરી મેથીનો સેવન

Webdunia
રવિવાર, 24 જાન્યુઆરી 2021 (12:31 IST)
વધારેપણુ મહિલાઓના રસોડામાં કસૂરી મેથી જરૂરી હોય છે. આ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં કામ આવે છે. તેના સેવનથી જેટલા સ્વાસ્થય લાભ મહિલાઓને હોય તેને જાણ્યા પછી તમને આ કોઈ વરદાનથી ઓછું નહી લાગશે. આવો જાણીએ છે મહિલાઓને કસૂરી મેથીનો સેવનથી થતા 5 ફાયદા 
 
1. કસૂરી મેથીનો બ્લડ શુગરના સ્તરને સંતુલિત બનાવી રાખવામાં મદદગાર હોય છે. આ ડાયબિટીજ અને ટાઈપ ટૂ ડાઈબિટીજથી બચાવવામાં પણ સહાયક છે. તેથી ખૂબ કરો કસૂરી મેથીનો સેવન અને બનાવી રાખો શુગરનો સંતુલન. 
 
2. નવજાત બાળકની મા માટે કસૂરી મેથી ખૂબ ફાયદાકારી છે. આ દૂધ વધારવામાં મદદ કરે છે. જેનાથી બાળકનો પેટ સારી રીતે ભરે છે અને તે ભૂખ્યો નહી રહે. 
 
3. મહિલાઓમાં મોનોપોજના સમયે થનારા હાર્મોનલ ફેરફારમાં પણ કસૂરી મેથીનો સેવન ખૂબ લાભકારી હોય છે અને શરીરના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. 
 
4. કોલેસ્ટ્રોલ ઓછું કરવા ઈચ્છો છો તો દરરોજ કસૂરી મેથીને તમારા ભોજનમાં શામેલ કરો. ઈચ્છો તો રાતભર તેને પાણીમાં પલાળી નાખો અને સવારે તે પાણીનો સેવન ખાલી પેટ કરવું. 
 
5. પેટ અને લીવરની સમસ્યાઓનો ઉકેલ પણ કસૂરી મેથીની પાસે છે. ગેસ, ડાયરિયા અને બીજી સમસ્યાઓનો સમાધાન તમે તેના સેવનથી સરળતાથી મેળવી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

US Plane Crash: ડગમગાયુ, ફફડ્યુ અને પછી ધડામ.... મેડે કોલ કરવાની પણ ન મળી તક, 7 લોકોના મોત

સુપ્રીમ કોર્ટે ઉજ્જૈન મહાકાલ ધામમાં VIP પ્રવેશ પર પ્રતિબંધ અંગેના કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

મુંબઈમાં પ્રજાસત્તાક દિવસની મોટી દુર્ઘટના

વધુ જુઓ..

ધર્મ

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments