Webdunia - Bharat's app for daily news and videos

Install App

માનસિક સ્વાસ્થ્ય નું મહત્વ - મગજને સ્વસ્થ રાખવાના 8 ઉપાય

Webdunia
બુધવાર, 1 માર્ચ 2023 (14:24 IST)
તમારી દૈનિક ક્રિયામાં કેટલીક સરળ વાત શામેળ કરીને તમે તમારા માનસિક સ્વાસ્થયને હમેશા માટે હેલ્દી બનાવી રાખી શકો છો. આવો જાણી એવીજ 8 વાત જે મગજને હેલ્દી બનાવવા માટે તમે પોતે પણ કરવી જોઈએ. 
 
1. તમારી ભાવનાઓને કોઈ પણ માધ્યમયથી શેયર કરવી. તમે ડાયરી પણ લખી શકો છો. 
 
2. નિયમિત રૂપથી વ્યાયામ કરવું. તેનાથી તમારું શરીર તો સ્વસ્થ રહેશે જ ઘણા બીજા ફાયદા પણ થશે. ઉંઘ સરસ આવશે. સારી ઉંઘ તમારા મગજને રિલેક્સ રાખવામાં મદદ કરે છે. 
 
 
3. તમારા મગજને સારી રીતે કામ કરવા માટે પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે તેથી સંતુલિત આહાર લેવું અને ભરપૂર પાણી પીવું. 
 
4. પરિવાર અને મિત્રોની સાથે થોડું સમય દરરોજ પસાર કરવું. જો શકય ન હોય તો ફોન પર જ વાત કરવી. 
 
5. ઑફિસમાં કામના સમયે નાના -નાના બ્રેક લેતા રહેવું. તેનાથી પણ તમારો મગજ રિફ્રેશ થઈ જાય છે અને સારી રીતે કામ હોય છે. 
 
6. કોઈ વસ્તુ સમજ ન આવતા તનાવ લેવાની જગ્યા કોઈથી મદદ માંગી લો. 
 
7. દિવસભરમાં બધા કામ તમારી પસંદનો કરવું આ શકય ન થઈ શકે તો થોડુ સમય કાઢી લો જેનાથી તમે સારું ફીલ આવશે. 
 
8. તમે પોતે જેવા છો એમજ સ્વીકાર કરવું અને પોતાને પ્રેમ અને પસંદ કરવું.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments