Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે પાણીને આટલું સાફ કરી નાખશે આ શાક, ઘરની બહાર ફેંકી નાખશો વાટર પ્યૂરીફાયર

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (11:38 IST)
આ તો બધા જાણે છે કે પાણી અમારા માટે ખૂબ જરૂરી છે. દરેક માણસને દરરોજ બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ. કારણકે આ અમને સ્વથ રાખવામાં મદદ કરે છે. પણ શું તમે જાણો છો કે જે પાણી અમે પી રહ્યા છે એ શુદ્ધ છે કે નહી? જો કર્યો છે તો સારી વાત અને નહી કર્યો તો પણ હવે તમને પરેશાન થવાની જરૂર નથી, કારણકે આજે અમે તમને જણાવીશ કેવી રીતે તમે સરળતાથી ઘરે જ પાણીને પીવા યોગ્ય બનાવી શકો છો. 
 
પાણીને ઘર પર સાફ કરવા માટે તમને માત્ર એક શાકની જરૂર પડશે. તમને ડ્રમસ્ટિક કે સરગવોના નામતો સાંભળ્યું હશે. અત્યારે જ એક શોધમાં ખબર પડ્યું કે સરગવોના બીયડ પાણીને સાફ કરવામાં મદદ કરે છે. 
 
અમેરિકાના કારનેગી મેલેન વિશ્વવિદ્યાલયના શોધના જળશોધન માટે ખૂબ સસ્તો અને પ્રભાવી ઉપાય શોધ્યું છે. આ પ્રયોગનો નામ એફ સેંડ છે જેમાં રેતી અને સરગવાની મદદથી જળશોધન કરાય છે. અત્યારે શોધકર્યા આ વાત જાણવામાં છે કે આ રીતે પાણી કેટલો સાફ કરી શકાય છે અને શું આ પાણી અમે રોગોથી બચાવી શકાય છે. 
 
કેવી રીતે કરે છે ગંદગીનો નાશ 
સરગવાની ફળીના બીયડના પાઉડર બનાવી ગંદા પાણીના વાસણમાં નાખી દો. આ ગુચ્છાના રૂપમાં ફેરવાઈ જશે. આ ગુચ્છો પાણીમાં રહેલ અશુદ્ધ કણને એક સાથે એકત્ર કરે છે અને નીચે તળિયામાં બેસી જાય છે. સરગવાની ફળીના બીયડ પાણીમાં રહેલ બેક્ટીરિયાને પણ મૂળથી ખત્મ કરી નાખે છે. સરગવોના ફળીનો 
ઉપયોગથી પાણીમાં રહેલ ગંદગીમાં 80 ટકાથી લઈને 99.5 ટકા અને બેક્ટીરિયાની સંખ્યામાં 90 ટકા સુધી કમી આવે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments