rashifal-2026

આ બીમારીઓમાં દવાનુ કામ કરે છે અર્જુનની છાલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

Webdunia
શનિવાર, 4 મે 2024 (00:27 IST)
arjun ni chhal
આયુર્વેદમાં એવી અનેક જડી બુટી છે જે ખૂબ જ અસરદાર કામ કરે છે. તેમાથી એક છે અર્જુનની છાલ. આ ઝાડની છાલ ખાસ કરીને શુગર અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી  માટે લાભકારી માનવામાં આવે છે.  અર્જુનને છાલમાં અનેક પોષક તત્વ અને ફાઈટોકેમિકલ્સ હોય છે જે તેને અનેક  હર્બલ ઉપચારમાં મહત્વનુ બનાવે છે.  અર્જુન છાલમાં ફ્લેવોનોઈડ્સ,  ટૈનિન, ટ્રાઈટરપેનોઈડ્સ અને સૈનોનિંસ જેવા ફાઈટોકેમિકલ્સ જોવા મળે છે.  તેમા અનેક જરૂરી  યૌગિક હોય છે. જેને અર્જુનો લિક એસિડ, ગૈલિક એસિડ, એલાજિક એસિડ. આ બધા તત્વ અજ્રુનની છાલને એક અસરદાર ઔષધિ બનાવી દે છે.  જાણો કંઈ બીમારીઓમાં અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવે છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. 
 
અર્જુનની છાલનો કેવી રીત કરવો ઉપયોગ ?
અર્જુનની છાલનો ઉપયોગ કરવા માટે તમારે તેનો પાવડર બનાવી લો. માર્કેટમાં પણ અર્જુનની છાલનો પાવડર મળે છે.  તમે લગભગ 10 મિલીગ્રામ અર્જુનની છાલનો પાવડર લો અને તેનુ સવાર સાંજ સેવન કરો. તમે ચા, દૂધ કે ફક્ત ગરમ પાણી સાથે સેવન કરી શકો છો. 

 કંઈ બીમારીમાં કામ આવે છે અર્જુનની છાલ  (Diseases in which arjun ki chhal is used for)
 
ડાયાબિટીઝ - અજ્રુનની છાલનો ઉપયોગ શુગરની આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. તેમા એવા તત્વ જોવા મળે છે જે શરીરમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે અને સોજાને ઘટાડે છે. અર્જુનની છાલ મેટાબોલિજ્મને ઝડપી બનાવવામાં મદદ કરે છે. ડાયાબિટીના દર્દીઓ તેનો ઉપયોગ કરી શકે છે. 
 
સાંધાના દુખાવામાં ફાયદાકારક- અર્જુનની છાલમાં ઘણા એવા ઘટકો  જોવા મળે છે જે બળતરા વિરોધી અસર દર્શાવે છે. જેના કારણે હ્રદયરોગ, ડાયાબિટીસ અને આર્થરાઈટીસ જેવા રોગો વધે છે. આવી સ્થિતિમાં અર્જુનની છાલ શરીરમાં સોજો ઓછો કરે છે અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.
 
હાઈ બ્લડ પ્રેશરમાં લાભઅકરી - અર્જુનની છાલનો ઉપયોગ દિલને સ્વસ્થ રાખવા અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. તેમા ફાઈટોકેમિકલ્સ ખાસ કરીને ટૈનિન હોય છે. જે કાર્ડિયોપ્રોટેક્ટિવ અસર બતાવે છે. તેનાથી ધમનીઓને પહોળી થવામાં મદદ મળે છે અને બ્લડ પ્રેશર ઓછુ થાય છે. કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં પણ અર્જુનની છાલ મદદ કરે છે. 
 
લૂઝમોશનમાં આરામ - ઝાડા હોય કે લુઝ મોશનની સમસ્યા થતા અર્જુનની છાલનો ઉપયોગ કરી શકાય છે. પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા ટૈનિન જોવા મળે છે જે પાચન તંત્રમાં સોજોને ઓછો કરે છે અને લૂઝમોશન ઠીક કરવાનુ કામ કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

International Cheetah Day: પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન આપતા કહ્યું - મને ગર્વ છે કે ભારત અદ્ભુત પ્રાણી ચિત્તાનું ઘર છે.

Indian Navy Day - જાણો ભારતીય નૌસેનાનો ઈતિહાસ

જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડવા બદલ એક સુબેદાર સહિત બેની ધરપકડ

સાયકો કિલર પૂનમ: દીકરા કરતાં સુંદર છોકરીઓને મારી નાખતી હતી, અને દીકરાની હત્યા કર્યા પછી...

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments