rashifal-2026

આ 5 નિયમના પાલન કરીને ખાશો તો ક્યારે પણ નહી થશો જાડા

Webdunia
મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (11:34 IST)
તમે કેટલા પણ વ્યસ્ત રહો, પણ ભોજન કરતા સમયે હમેશા સમય કાઢવું. કારણ કે જોવાયું છે કે દિવસભરની બધી મેહનત માત્ર બે ટાઈમનો સારું ભોજન માટે જ કરાય છે તેથી વ્યસ્તતતાના કારણે ભોજનમાં જલ્દી કરવાની ભૂલ કયારે ન કરવી. જો તમે ભોજન કરતા સમયે આ 5 નિયમનો પાલન કરી લીધું, તો ક્યારે પણ તમારું વજન ન વધશે અને ન તો તમે કયારે જાડાપણુંના શિકાર થશો 
1. ભોજન કરવાથી અડધા કલાક પહેલા 1 ગિલાસ પાણી કે સૂપ જરૂર પીવું. 
 
2. ભોજન દરમિયાન થોડા-થોડા પાણી પીતા રહો. તેનાથી તમે જરૂરતથી વધારે નહી ખાઈ શકશો અને પેટ ભરેલું લાગશે. 
 
3. ભોજનને સારી રીતે ચાવી ચાવીને ખાવું અને એક સમયમાં એક જ વસ્તુ ખાવાની કોશિશ કરવી. 
 
4. ભોજનમાં ફાઈબર યુક્ત વસ્તુઓ જરૂર શામેલ કરવી 
 
5. ડિબ્બાબંદ, ફ્રોજન અને પેકેટ પદાર્થને ભોજનમાં લેવાથી બચવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિ બીજી પત્ની લાવ્યો, પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી... પતિએ કહ્યું-

ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદશે! રશિયન તેલ ચીન અને બ્રાઝિલને પણ વધુ મોંઘુ પડશે

ગુલશન કુમારની હત્યા સંબંધિત માહિતી 28 વર્ષ પછી સામે આવી

પુત્રના નિધન પછી વેદાંતા ચેયરમેન અનિલ અગ્રવાલ દાનમાં આપશે પોતાની 75% સંપત્તિ, આખુ જીવન સાદગીથી રહેશે

વધુ જુઓ..

ધર્મ

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments